1. Home
  2. Tag "announcement"

સરદાર પટેલની જન્મજયંતિ પર ‘કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક’ની જાહેરાત

નવી દિલ્હીઃ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ) ના 463 કર્મચારીઓને વર્ષ 2024 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક’ એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, શરૂ થયેલ આ કાર્યક્ષમતા મેડલ તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું મનોબળ વધારશે. […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. આ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. 25 ઓક્ટોબર નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારો સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી નોમિનેશન ફાઇલ કરી શકશે. 28 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ […]

રતન ટાટાને ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલી, એક દિવસના શોકની જાહેરાત

અમદાવાદઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું મોડી રાતે નિધન થયું હતું. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ રાજ્ય સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી. મુંબઈમાં ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર પહેલા પાર્થિવદેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ગુજરાતના […]

દિલ્હી સરકારે ધારાસભ્ય ફંડમાં વધારો કર્યો, સીએમ આતિશીની જાહેરાત

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી સરકારે દિલ્હીમાં MLA LAD ફંડમાં મોટા વધારાની જાહેરાત કરી છે. એમએલએ ફંડને વધારીને 15 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય કરવામાં આવ્યું છે, હાલમાં તે વાર્ષિક 10 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય હતું. દિલ્હીનું એમએલએ ફંડ સમગ્ર દેશમાં સૌથી વધુ છે. દિલ્હી સરકારની કેબિનેટે આજે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેના પગલે મુખ્યમંત્રી […]

ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત

19મી સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે પ્રથમ ટેસ્ટ બાંગ્લાદેશ ટીમની સમાન નઝમુલ હુસૈનને સોંપાઈ નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી દિવસથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમની તાજેતારમાં જાહેરાત કરવામાં આવી હતી. હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. બોર્ડે નઝમુલ હુસૈન શાંતોને કેપ્ટન બનાવ્યો છે. બાંગ્લાદેશે […]

ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદીત કરશે, શિક્ષણ પ્રધાને જણાવ્યું આ કારણ

કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે હવે અહીં વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને અંકુશમાં લેવાની તૈયારી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તે 2025 સુધીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીની સંખ્યાને 270,000 સુધી મર્યાદિત કરશે, કારણ કે રેકોર્ડ સ્થળાંતરને કારણે મિલકતના ભાવમાં વધારો થયો છે. શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે એક પ્રેસ કોન્ફરન્સમાં […]

હોકી ઈન્ડિયાઃ રાષ્ટ્રીય પુરૂષ કોચિંગ કેમ્પ માટે 27 સભ્યોના કોર સંભવિત જૂથની જાહેરાત

નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ ગુરુવારે સિનિયર મેન્સ નેશનલ કોચિંગ કેમ્પ માટે 27 સભ્યોના કોર સંભવિત જૂથની જાહેરાત કરી હતી, જે બેંગલુરુના SAI સેન્ટર ખાતે 21 જૂનથી શરૂ થશે અને 8 જુલાઈ સુધી ચાલુ રહેશે. હોકી ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ શિબિર મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય ટીમ પેરિસ 2024 […]

બોર્ડર બોક્સ ઓફિસ પર ફરી તબાહી મચાવશે, સની દેઓલે વીડિયો શેર કરીને ‘બોર્ડર 2’ની જાહેરાત કરી

સની દેઓલ જેપી દત્તાની 1997ની બ્લોકબસ્ટર દેશભક્તિ પર આધારિત ફિલ્મ બોર્ડરમાંથી તેના આઇકોનિક પાત્રને ફરીથી રજૂ કરવા માટે તૈયાર છે. ગુરુવાર, 13 જૂનના રોજ, સની દેઓલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો જાહેર કરીને બોર્ડર 2 ની જાહેરાત કરી. બોર્ડરની સિક્વલની જાહેરાત બાદથી દર્શકોમાં જબરદસ્ત ઉત્તેજના છે અને હવે બધા તેની રિલીઝની રાહ જોઈ રહ્યા […]

RBI એ દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી, રેપો રેટ 6.5 ટકાએ યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ બદલાવ થયો નથી અને રેપો રેટ 6.5 ટકાએ યથાવત રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી હતી.  તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું પ્રર્દશન ઉત્તમ રહેવાની આશા છે. તેમણે જણાવ્યું હતું કે, 5 જૂનથી મૌદ્રિક નીતિની […]

વડોદરાઃ તાજીયા મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ વડોદરા શહેરમાં 17 જુલાઇના રોજ મુસ્લિમ સમુદાયનો તાજીયા મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈને વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, આ દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે તેમજ અન્ય ધર્મના લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર પોલીસ કમિશ્નરે વિસ્તારમાં તાજીયાની બનાવટમાં અમુક કૃત્યો પર પ્રતિબંધ મૂક્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code