1. Home
  2. Tag "announcement"

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પંચ સાતમા અને અંતિમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડશે

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મંગળવારે જાહેરનામું બહાર પાડશે. આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલી 57 લોકસભા મતવિસ્તારોમાં 1 જૂને મતદાન થશે.આ તબક્કામાં મતદાન માટે નિર્ધારિત મતદારક્ષેત્રોમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની દરેક 13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને […]

ગુજરાતઃ 16 ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરાયાં

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 5 જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલાં ગામો છે. આ સ્માર્ટ વિલેજમાં રાજકોટ જિલ્લાના 6 ગામનો સમાવેશ કરાયો છે. જેમાં રાયડી, થાણાગાલોળ, વીરનગર, આણંદપરા(નવા), સતાપરા, લોધીકાને સામેલ કરાયા […]

વર્લ્ડ ક્વોલિફિકેશન માટે ભારતીય બોક્સિંગ ટીમની જાહેરાત

નવી દિલ્હીઃ 6 વખતની એશિયન ચેમ્પિયનશિપ મેડલ વિજેતા શિવ થાપા અને 2022 કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા જાસ્મીન વર્લ્ડ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં ભારતીય પડકારનું નેતૃત્વ કરશે. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI)એ સોમવારે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024 માટે પ્રથમ વિશ્વ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ માટે 9 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ 29 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી […]

અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો

અમદાવાદ : વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પોનું સંચાલન કરતા દેશના અગ્રણી ઔદ્યોગિક સમૂહનો ભાગ એવી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વિત્તીય વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. સમયગાળા દરમિયાન કંપનીના પ્રદર્શનની ઝલક આ મુજબ છે. નાણાકીય વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાનનું ઓપરેશ્નલ પર્ફોર્મન્સ:  Particulars Quarterly […]

આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે વિશાખાપટ્ટનમ, સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશની નવી રાજધાની હવે વિશાખાપટ્ટનમ બનશે. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ નવી રાજધાનીના નામની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે રાજ્યની રાજધાની વિશાખાપટ્ટનમમાં શિફ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે તેઓ તેમની ઓફિસ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરશે. 23 એપ્રિલ, 2015ના રોજ, આંધ્ર સરકારે અમરાવતીને તેની રાજધાની જાહેર કરી હતી. બાદમાં 2020માં, […]

ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027ની જાહેરાત, બે લાખ રોજગારીનું સર્જન થશે

અમદાવાદઃ ગુજરાત સરકારે “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027”ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડિકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું છે. રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિકન્ડક્ટર […]

યુક્રેનની સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી સૈન્ય કાર્યવાહીની જાહેરાત

યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ ટાળવુ અશકયઃ પુતિન યુક્રેનના સૈનિકોને હથિયાર હેઠા મુકીને ઘરે જતુ રહેવા કહેવાયુ રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત સાથે આપી ધમકી નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા હવે યુદ્ધની ખુબ જ નજીક પહોંચી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, યુક્રેન-રશિયાના યુદ્ધને ટાળી શકાશે નહીં. પુતિન […]

ઓસ્ટ્રેલિયન ઑપનમાં હાર બાદ સાનિયા મિર્ઝાએ સંન્યાસનું એલાન કર્યું, ચાહકો નિરાશ

સાનિયા મિર્ઝાના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સાનિયા મિર્ઝાએ કર્યું સંન્યાસનું એલાન ઓસ્ટ્રેલિય સિઝન રહેશે તેની અંતિમ સિઝન નવી દિલ્હી: સ્ટાર ખેલાડી સોનિયા મિર્ઝાના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. હવે કદાચ તેના ચાહકો સાનિયા મિર્ઝાને ટેનિસ કોર્ટમાં રમતા જોઇ નહીં શકે. હકીકતમાં, સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસને લઇને મોટું એલાન કર્યું છે. આપને જણાવી દઇએ […]

હવે યમુના એક્સપ્રેસ-વે ને મળી શકે છે આ નવું નામ, પીએમ મોદી કરશે જાહેરાત

હવે યમુના એક્સપ્રેસ વે નું નામ બદલાશે હવે તેનું નામ અટલ બિહારી વાજપેયી વે કરાશે જેવર એરપોર્ટના ભૂમિ પૂજન કાર્યક્રમમાં પીએમ મોદી એની જાહેરાત કરે તેવી સંભાવના છે દિલ્હીઃ યુપીની યોગી સરકાર ખાસ કરીને જિલ્લાના નામ બદલતી રહે છે ત્યારે હવે ધીરે ધીરે એક્સપ્રેસના નામ પણ બદલી રહી છે. હવે એવી ધારણા કરાઇ રહી છે […]

પંજાબઃ કેપ્ટને કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ, રાજકીય પાર્ટીની જાહેરાત કરી નવી ઈનિંગ્સનો કર્યો પ્રારંભ

દિલ્હીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ આખરે કોંગ્રેસને અલવિદા કરી દીધું છે. કેપ્ટન અમરિંદર સિંહએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે. આ ઉપરાંત પંજાબ લોક કોંગ્રેસ નામની પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટનએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડવાના સંકેત આપ્યાં હતા. હવે કેપ્ટને પોતાની પાર્ટીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code