1. Home
  2. Tag "announcement"

ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદીત કરશે, શિક્ષણ પ્રધાને જણાવ્યું આ કારણ

કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે હવે અહીં વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને અંકુશમાં લેવાની તૈયારી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તે 2025 સુધીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીની સંખ્યાને 270,000 સુધી મર્યાદિત કરશે, કારણ કે રેકોર્ડ સ્થળાંતરને કારણે મિલકતના ભાવમાં વધારો થયો છે. શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે એક પ્રેસ કોન્ફરન્સમાં […]

હોકી ઈન્ડિયાઃ રાષ્ટ્રીય પુરૂષ કોચિંગ કેમ્પ માટે 27 સભ્યોના કોર સંભવિત જૂથની જાહેરાત

નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ ગુરુવારે સિનિયર મેન્સ નેશનલ કોચિંગ કેમ્પ માટે 27 સભ્યોના કોર સંભવિત જૂથની જાહેરાત કરી હતી, જે બેંગલુરુના SAI સેન્ટર ખાતે 21 જૂનથી શરૂ થશે અને 8 જુલાઈ સુધી ચાલુ રહેશે. હોકી ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ શિબિર મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય ટીમ પેરિસ 2024 […]

બોર્ડર બોક્સ ઓફિસ પર ફરી તબાહી મચાવશે, સની દેઓલે વીડિયો શેર કરીને ‘બોર્ડર 2’ની જાહેરાત કરી

સની દેઓલ જેપી દત્તાની 1997ની બ્લોકબસ્ટર દેશભક્તિ પર આધારિત ફિલ્મ બોર્ડરમાંથી તેના આઇકોનિક પાત્રને ફરીથી રજૂ કરવા માટે તૈયાર છે. ગુરુવાર, 13 જૂનના રોજ, સની દેઓલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો જાહેર કરીને બોર્ડર 2 ની જાહેરાત કરી. બોર્ડરની સિક્વલની જાહેરાત બાદથી દર્શકોમાં જબરદસ્ત ઉત્તેજના છે અને હવે બધા તેની રિલીઝની રાહ જોઈ રહ્યા […]

RBI એ દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી, રેપો રેટ 6.5 ટકાએ યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ બદલાવ થયો નથી અને રેપો રેટ 6.5 ટકાએ યથાવત રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી હતી.  તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું પ્રર્દશન ઉત્તમ રહેવાની આશા છે. તેમણે જણાવ્યું હતું કે, 5 જૂનથી મૌદ્રિક નીતિની […]

વડોદરાઃ તાજીયા મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ વડોદરા શહેરમાં 17 જુલાઇના રોજ મુસ્લિમ સમુદાયનો તાજીયા મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈને વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, આ દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે તેમજ અન્ય ધર્મના લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર પોલીસ કમિશ્નરે વિસ્તારમાં તાજીયાની બનાવટમાં અમુક કૃત્યો પર પ્રતિબંધ મૂક્યો છે. […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પંચ સાતમા અને અંતિમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડશે

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મંગળવારે જાહેરનામું બહાર પાડશે. આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલી 57 લોકસભા મતવિસ્તારોમાં 1 જૂને મતદાન થશે.આ તબક્કામાં મતદાન માટે નિર્ધારિત મતદારક્ષેત્રોમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની દરેક 13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને […]

ગુજરાતઃ 16 ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરાયાં

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 5 જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલાં ગામો છે. આ સ્માર્ટ વિલેજમાં રાજકોટ જિલ્લાના 6 ગામનો સમાવેશ કરાયો છે. જેમાં રાયડી, થાણાગાલોળ, વીરનગર, આણંદપરા(નવા), સતાપરા, લોધીકાને સામેલ કરાયા […]

વર્લ્ડ ક્વોલિફિકેશન માટે ભારતીય બોક્સિંગ ટીમની જાહેરાત

નવી દિલ્હીઃ 6 વખતની એશિયન ચેમ્પિયનશિપ મેડલ વિજેતા શિવ થાપા અને 2022 કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા જાસ્મીન વર્લ્ડ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં ભારતીય પડકારનું નેતૃત્વ કરશે. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI)એ સોમવારે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024 માટે પ્રથમ વિશ્વ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ માટે 9 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ 29 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી […]

અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો

અમદાવાદ : વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પોનું સંચાલન કરતા દેશના અગ્રણી ઔદ્યોગિક સમૂહનો ભાગ એવી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વિત્તીય વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. સમયગાળા દરમિયાન કંપનીના પ્રદર્શનની ઝલક આ મુજબ છે. નાણાકીય વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાનનું ઓપરેશ્નલ પર્ફોર્મન્સ:  Particulars Quarterly […]

આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે વિશાખાપટ્ટનમ, સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશની નવી રાજધાની હવે વિશાખાપટ્ટનમ બનશે. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ નવી રાજધાનીના નામની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે રાજ્યની રાજધાની વિશાખાપટ્ટનમમાં શિફ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે તેઓ તેમની ઓફિસ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરશે. 23 એપ્રિલ, 2015ના રોજ, આંધ્ર સરકારે અમરાવતીને તેની રાજધાની જાહેર કરી હતી. બાદમાં 2020માં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code