ભાવનગર નજીક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુલાકાતીઓના સંખ્યામાં બેવડો વધારો
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં વલ્લભીપુર નજીક કાળિયાર અભ્યારણ્ય આવેલું છે. આ વિસ્તારમાં વન વિભાગની દેખરેખને લીધે છેલ્લા વર્ષોમાં કાળિયારની વસતીમાં વધારો થયો છે. કાળિયારને નિહાળવા માટે અનેક પ્રવાસીઓ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવે છે. ઉદ્યાનમાં કાળીયાર સિવાયના પ્રાણીઓમાં વરુ, ઝરખ, શિયાળ, લોકડી, નીલગાય વગેરે તથા પક્ષીઓમાં ખડમોર, હરિયલ (બાજ) અને તે સિવાયના ઘાસના પક્ષીઓ, અન્ય 60 થી […]