1. Home
  2. Tag "anti-social elements"

બંગાળ: ભાજપ નેતા અર્જુન સિંહના ઘરની બહાર અસમાજીકતત્વોએ બોમ્બ ફેંકી ગોળીબાર કર્યો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અને ભૂતપૂર્વ સાંસદ અર્જુન સિંહના નિવાસસ્થાન બહાર અજાણ્યા શખ્સોએ બોમ્બ ફેંકવાની સાથે ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મોડી રાત્રે આ હુમલો થયો હતો જેમાં એક યુવાન ઘાયલ થયો હતો. સિંહ અને તેમના નજીકના સાથીઓએ હુમલાખોરોનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ […]

બિહારમાં એસટીએફ અને અસામાજીક તત્વો વચ્ચે અથડામણમાં તનિષ્ક શો-રૂમમાં લૂંટનો આરોપી ઠાર મરાયો

બિહારમાં આ દિવસોમાં બદમાશોનું મનોબળ એટલું ઉંચુ જોવા મળી રહ્યું છે કે તે પોલીસ ટીમ પર હુમલો કરવાથી પણ પીછેહઠ કરી રહ્યા નથી. આવો જ એક કિસ્સો અરરિયામાંથી સામે આવ્યો છે. જ્યાં બદમાશો અને એસટીએફ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન ઘાયલ થયા છે. જ્યારે એક આરોપીનું મોત થયું છે. માર્યા ગયેલા આરોપીની ઓળખ ચુનમુન ઝા તરીકે […]

કેન્દ્રીય મંત્રી સંજ્ય શેઠને ધમકી આપીને અસામાજીક તત્વોએ રૂ. 50 લાખની ખંડણી માંગી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સંજય સેઠને ધમકીભર્યો સંદેશ મળ્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીકતત્વોએ તેમની પાસેથી રૂ. 50 લાખની ખંડણી પણ મેસેજમાં માગી હોવાનું ચર્ચાય રહ્યું છે. સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રીએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ જે મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં […]

અમદાવાદમાં અસામાજીક તત્વોનો ઉપદ્રવ, સરસપુરમાં વાહનો અને દુકાનોમાં કરી તોડફોડ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે. બીજી તરફ રાજ્યમાં અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં મોડી રાતે કેટલાક અસામાજીક તત્વોએ મારક હથિયારો વડે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. પોલીસે અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે કવાયત […]

અમેરિકા: ન્યુયોર્કમાં અસામાજીકતત્વોએ હિન્દુ મંદિરને પહોંચાડ્યું નુકસાન

ભારતીય દૂતાવાસે ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી સ્પ્રે પેઈન્ટથી અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા હતાં નવી દિલ્હીઃ અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. New York ના મેલવિલે વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું છે. New York માં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ મામલો યુએસ પ્રશાસન સાથે ઉઠાવ્યો છે. ભારતીય દૂતાવાસે […]

વડોદરામાં અસામાજીક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, સ્થાનિકોમાં ઉગ્રરોષ

અમદાવાદઃ વડોદરાના કણભા ગામમાં તોફાની તત્વોએ શાંતિ હડોળવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીક તત્વોએ એક મંદિરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ મૂર્તિને તોડીને લઈ ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કણભા ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં તોડફોડની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવા માટે મંદિરમાં […]

પ્રાંતિજમાં હત્યાના કેસમાં અસામાજીક તત્વો બુલડોઝરથી કાર્યવાહી, ગેરકાયદે બાંધકામ દુર કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં પણ હવે ભાજપા સરકારે તોફાની તત્વો સામે ઉત્તરપ્રદેશની જેમ બુલ્ડોઝરથી કાર્યવાહી શરુ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો ત્યારે તોફાની તત્વોએ યુવાન ઉપર મારક હથિયારો વડે હુમલો કરીને તેની ઘાતકી હત્યા કરી હતી. આ બનાવમાં 30 વ્યક્તિઓના ટોળા સામે ગુનો નોંધીને તપાસ શરુ […]

ગુરુગ્રામમાં અસામાજીક તત્વોનો ઉપદ્રવ વધ્યો, અનેક કારના કાચ તોડ્યાં

ગુરુગ્રામઃ હરિયાણાના ગુરુગ્રામમાં તોફાની તત્વોની હિંમત વધી રહી છે. શહેરના ક્રિષ્ના કોલોની વિસ્તારમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. આ તોફાની તત્વોએ મોડી રાત્રે અડધો ડઝનથી વધુ વાહનોને નિશાન બનાવ્યા હતા. પથ્થરમારો કરીને વાહનોના કાચ ફોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ક્રિષ્ના કોલોની વિસ્તારમાં તોફાની તત્વોની ગતિવિધિ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code