1. Home
  2. Tag "APMC"

દહેગામ APMC માર્કેટમાં બાજરીના યોગ્ય ભાવ ન મળતા ખેડુતોએ હોબાળો મચાવી હરાજી બંધ કરાવી

ગાંધીનગરઃ કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યભરની એપીએમસી માર્કેટ્સ બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા માર્કેટ યાર્ડ ફરી ધમધમવા લાગ્યા છે.  જેમાં દહેગામના એપીએમસી માર્કેટમાં પણ રાબેતા મુજબ કામકાજ થવા લાગ્યું છે અને ખરીદી શરૂ થતાં ખેડૂતોને રાહત થઇ છે. પણ દહેગામ એપીએમસી માર્કેટમાં બાજરીની ખરીદી મુદ્દે હોબાળો થયો હતો.  જેમાં ભાવ ઓછો મળતા […]

વાવાઝોડા બાદ કેરીના ભાવમાં કડાકોઃ હાફુસ કેરીનો ભાવ એક મણના 200થી 400

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. તેમજ કેરીઓ આંબા ઉપરથી ખરી પડી હતી. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હાફૂસ કેરીનો ભાવ રૂ. 1100થી ઘટીને 200 થયો છે. […]

કોરોનાને લીધે સરકારે તુવેર, રાયડો, અને ચણાની ટેકાની ખરીદી 10મે સુધી સ્થગિત કરી

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. સરકારી તંત્ર કોરોનાને કાબુમાં લેવામાં રોકાયેલું છે. ત્યારે હાલમાં ચાલતી તુવેર ,રાયડો અને ચણાની ટેકાના ભાવે થતી ખરીદી આગામી તા.10 મેં સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 13,105 કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે હજુ પણ આ કેસ ઘટે તેવી કોઈ આશા દેખાતી નથી. ત્યારે રાજય સરકારે એપીએમસીમાં […]

ગુજરાતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ મુલત્વી રખાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા પાટનગર ગાંધીનગરમાં લોકહિતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની નવ બેઠકોની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી છે. દરમિયાન સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચુંટણી પ્રક્રિયા 15 મે સુધી મુલત્વી રાખવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા […]

વડનગરના ખેડૂતોને મળશે એપીએમસી, એક મહિનામાં કરાશે નવીનીકરણ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના ખેડૂતોને હવે નજીકમાં એપીએમસીનો લાભ મળશે. વડનગરમાં બંધ પડેલા એપીએમસીનું આગામી એક મહિનામાં નવીનીકરણ કરવામાં આવશે. એપીએમસી માર્કેટયાર્ડ જે જગ્યા ઉપર બન્યું હતું તેનું એનએ થયું ન હતું. જો કે, રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાને એનએ પરવાનગી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના વડનગરમાં વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code