1. Home
  2. Tag "Application"

IRCTC કૌભાંડ કેસ બીજા જજને ટ્રાન્સફર કરવા પૂર્વ સીએમ રાબડી દેવીએ કરી અરજી

નવી દિલ્હીઃ IRCTC કૌભાંડ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે, જેમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા રાબડી દેવીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી દાખલ કરી છે. આ અરજીમાં, તેમણે કેસની સુનાવણી કરી રહેલા જજ વિશાલ ગોગાણે પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે અને કેસને બીજા જજને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે. રાબડી દેવીનો […]

સુપ્રીમ કોર્ટે શમીને નોટિસ ફટકારી, પત્ની હસીનની ભરણપોષણમાં વધારો કરવાની અરજી પર જવાબ માંગ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી શમીની અલગ રહેતી પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરાયેલી અરજી પર જવાબ માંગ્યો છે, જેમાં તેના ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. હસીન જહાંએ કોર્ટને જણાવ્યું છે કે હાલની રકમ તેના અને તેની પુત્રીના ખર્ચ માટે પૂરતી નથી. સુનાવણી દરમિયાન, બેન્ચે […]

મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની અરજી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ મથુરા સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ કેસની શુક્રવારે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી થઈ. મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજી A-44 ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ સાથે સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. એક વકીલે જણાવ્યું હતું કે ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની કોર્ટે વાદી […]

નારિયેળ તેલ ત્વચા માટે વરદાન સમાન, તેને ચહેરા પર લગાવવાના ફાયદા

શું તમે જાણો છો કે નાળિયેર તેલ તમારા ચહેરાની ત્વચા માટે વરદાન સમાન છે? તેમાં રહેલા ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ અને બેક્ટેરિયલ ગુણધર્મોને કારણે, આ તેલ તમારી ત્વચાને કુદરતી સુંદરતા પ્રદાન કરે છે. આ તેલ ફક્ત મોઇશ્ચરાઇઝર તરીકે જ કામ કરતું નથી, પરંતુ તે તમારી ત્વચાને બીજા ઘણા ફાયદા પણ પૂરા પાડે છે. તેનો નિયમિત ઉપયોગ […]

કરોડોની કૌભાંડ કેસમાં BZ ગ્રુપના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે અરજી કરી

અમદાવાદઃ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના પોંઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડના કૌભાંડ આચરનાર BZ ગ્રુપ સામે CID ક્રાઇમે સંકજો કસ્યો છે. CID ક્રાઇમે તપાસ કરી 7આરોપીઓની ધરપકડ કરીને રોકાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં કરી રહી છે. બીજી તરફ મુખ્ય સૂત્રધાર અને બીઝેડ ગ્રુપના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલા વોન્ટેડ જારી કરવામાં આવ્યો છે. આ ગ્રુપના પ્રમુખ ભુપેન્દ્રસિંહ […]

ઉનાળામાં આ વસ્તુને રોજ ચહેરા પર લગાવવાથી તમારી સ્કિન હેલ્દી રહેશે

સુંદર દેખાવવું દરેક વ્યક્તિને પસંદ છે. સુંદર દેખાવવા માટે લોકો વિવિધ તરકીબો અજમાવી છે. ત્યારે ચહેરાને સુંદર અને હેલ્દી રાખવા માટે ગુલાબજળનો નિયમિત ઉપયોગ કરવાની જાણકારો સલાહ આપે છે. ગુલાબજળનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી શકો છો. તે ઉનાળાની ઋતુમાં ત્વચાને ચમકદાર બનાવે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. […]

ગુજરાત સ્થાપના દિવસે ‘વિશ્વ ગુજરાતી સમાજ’ની એપ્લિકેશન લોન્ચ કરાશે

અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન ગુજરાતના સ્થાપના દિવસે લોન્ચ થશે. વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલ ઓનલાઈન ઝૂમ મીટીંગના (ટૂંક સમયમાં આઈ.ડી, પાસવર્ડ અને સમયની જાહેરાત થશે) આયોજન થકી એપ્લિકેશન લોન્ચ કરશે.આ ઝૂમ મીટીંગમાં કોઈ પણ ગુજરાતીઓ જોડાઈ શકશે. વિશ્વ ગુજરાતી સમાજ – યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ કન્વીનર આકાશભાઈ પટેલના અવનવા વિચારોના સમાવેશ થકી લોન્ચ […]

સુપ્રીમ કોર્ટે રૂ. 2 હજારની નોટ બદલવા મામલે થયેલી અરજીની સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઓળખ પત્ર બતાવ્યા વગર રૂ. 2000ની નોટ બદલવા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ એવો મામલો નથી કે જેની તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. અરજદારે ઉનાળાના વેકેશન પછી ચીફ જસ્ટિસ પાસે સુનાવણીની વિનંતી કરવી જોઈએ. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આ અરજી […]

શિવસેનાનું નામ-નિશાન મામલે ચૂંટણી પંચના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે ના આપ્યો સ્ટે

નવી દિલ્હીઃ શિવસેનાનું નામ અને ચૂંટણી નિશાન મામલે ચૂંટણી પંચના નિર્ણય ઉપર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમે આદેશ ઉપર સ્ટે આપી નથી શકતા, આ પાર્ટીની અંદર એક અનુબંધાત્મક સંબંધ છે. ઉદ્ધવ ઠાકરેની અરજી પર સર્વોચ્ચ અદાલતે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ચૂંટણી પંચને નોટીસ આપી છે. તેમજ બે સપ્તાહમાં […]

NMMSS: વિદ્યાર્થીઓ હવે સ્કોલરશીપ માટે 30મી નવેમ્બર સુધી અરજી કરી શકાશે

નવી દિલ્હીઃ વર્ષ 2022-23 માટે NMMSS માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તા. 30મી નવેમ્બર છે. ‘નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ સ્કીમ’ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓને ધોરણ 8માં અભ્યાસ છોડી દેતા અટકાવવા માટે સ્કોલરશિપ આપવામાં આવે છે અને તેમને માધ્યમિક તબક્કે તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરાય છે. દર વર્ષે ધોરણ IX ના પસંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code