1. Home
  2. Tag "Aquarium"

શા માટે ઘરમાં માછલી ઘર રાખવું શુભ મનાઈ છે ? જાણો માછલી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

માછલી ઘધર શુભ માનવામાં આવે છે ઘરમાં માછલી ઘર રાખવાથી ઘરની સુંદરતા વધે છે  માછલી શબ્દ સાંભળતા જ સૌ કોઈના આંખો સામે રંગબેરંગી માછલીો પાણીમાં તરતી હોય તેવા દ્ર્શયો સર્જાય છે,માછલી સૌ કોઈને ગમે છે અને એટલે જ ઘરની શોભા વધારવા માટે ઘણા ઘરોમાં માછલીઘર રાખવામાં આવે છે જેને આપણે એક્વેરિયમ કહીએ છીે, કેટલીક માન્યતાઓ […]

અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલા એકવેરિયમમાં 188 પ્રકારની 12000 માછલીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે

અમદાવાદ : શહેરના સાયન્સ સિટીમાં ગુજરાતનું પ્રથમ સૌથી મોટું  ફિશ એકવેરિયમ તૈયાર કરાયું છે. અહીં દુનિયા ભરની માછલીઓ રાખવામાં આવી છે. રથયાત્રા બાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને મોદીના હસ્તે એકવેરિયમનું લોકાર્પણ કરાશે હાલ  સાયન્સ સિટીમાં એક્વેરિયમને આખરી ઓપ આપવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એકવેરિયમ બનાવવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code