1. Home
  2. Tag "arrest"

બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક મુક્ત કરવા કેજરિવાલની માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે. કેજરિવાલે સોશિયલ […]

બાંગ્લાદેશઃ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ ઉપર જમાતના કાર્યકરોનો હુમલો

કોલકાતાઃ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના ચિટાગોંગમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ હિંદુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે. મોડી રાત્રે, હજારો હિન્દુઓએ […]

મુંબઈ એરપોર્ટ પરથી 3496 ગ્રામ કોકેઈન સાથે વિદેશી નાગરિકની ધરપકડ

મુંબઈઃ દેશમાં નશીલા દ્રવ્યોની હેરાફેરીને ડામવા માટે સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે, તેમજ ડ્રગ્સ માફિયાઓ સામે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન મુંબઈ એરપોર્ટ ઉપરથી ડીઆરઈની ટીમે વિદેશી નાગરિકને કોકેઈનના જથ્થા ઝડપી લેવામાં આવ્યો હતો. ડીઆરઆઈની ટીમે વિદેશી નાગરિક પાસેથી રૂ. 35 કરોડની કિંમતનો કોકેઈનનો જથ્થો પકડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ […]

નાર્કો ટેરર કેસમાં NIAની કાર્યવાહી, ચાર વર્ષથી ફરાર આરોપી મુનીર અહેમદની ધરપકડ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વર્ષ 2020માં કાશ્મીરના નાર્કો-ટેરર કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. NIAએ આરોપી મુનીર અહેમદ બંદેની ધરપકડ કરી છે, જે ચાર વર્ષથી ફરાર હતો. મુનીર પર પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જેમ કે લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે ડ્રગ્સ દ્વારા નાણાં એકત્ર કરવાનો આરોપ છે. આ મામલો જૂન […]

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ટ્રમ્પની કેલિફોર્નિયા રેલી નજીકથી બંદૂકધારીની ધરપકડ

નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વધારે તેજ બની રહ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના હરિફ કમલા હેરિસ મતદારો સુધી પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન કેલિફોર્નિયાના કોચેલ્લામાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક બંદૂક, કારતુસ અને અનેક નકલી પાસપોર્ટ સાથે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર. શંકાસ્પદ, વેમ મિલર, 49, કાળી […]

રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈની પોલીસે કરી ધરપકડ

પશ્ચિમ બંગાળમાં માર્ગ અકસ્માત મામલે કરાઈ ધરપકડ કાજોલનો પિતરાઈભાઈ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છે અભિનેતાએ કારથી બાઈકને ટક્કર મારી  કોલકાતાઃ હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રીઓ રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી અભિનેતા સમ્રાટ મુખર્જીની કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની […]

હવામાં બંદુક લહેરાવી ખેડૂતોને ધમકી આપવાના મામલામાં પૂજા ખેડકરની માતાની પોલીસે કરી ધરપકડ

ટ્રેઇની IAS પૂજા ખેડકર વિવાદમાં આવ્યા બાદ તેના પરિવાર સાથે જોડાયેલા એક પછી એક સભ્યોના વિવાદ પણ સામે આવતા જાય છે.. પૂજા ખેડકરના પિતા પણ અગાઉ વિવાદમાં આવી ચૂકયા છે ત્યારે હવે તેની માતા પણ વિવાદમાં આવી છે. ટ્રેની IAS પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં અટકાયત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

EDના કેસમાં જામીન મળવાના હતા ત્યારેજ ધરપકડ કેમ ? સિંઘવીએ સુનાવણી દરમ્યાન કેજરીવાલની ધરપકડ સામે ઉઠાવ્યા સવાલ

અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઈડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરી હતી. ‘SCએ જામીન આપ્યા’ […]

રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સામે કાર્યવાહી, 4 અધિકારીની ધરપકડ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ SITની રચના કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાગીદારો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત […]

પ્રજ્વલ રેવન્નાની એરપોર્ટ પર ઉતરતાજ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ

સેક્સ સ્કેન્ડલના આરોપી જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાની એસઆઇટીએ ધરપકડ કરી છે. બેંગ્લોર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરાઇ હતી.. પ્રજ્વલ 35 દિવસથી જર્મનીમાં હતા.27 એપ્રિલે તેઓ જર્મની ભાગી ગયા હતા આ અગાઉ બુધવારે કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જે બાદ એસઆઇટી તેમની ધરપકડ કરવા માટે તૈયાર હતી..એસઆઇટીને બાતમી મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code