1. Home
  2. Tag "article 370"

ફિલ્મ આર્ટિકલ 370ની ટીપ્પણી કરનારાઓને અભિનેત્રી યામી ગૌત્તમે આપ્યો કરારો જવાબ

મુંબઈઃ યામી ગૌતમ હાલ તેની ફિલ્મ આર્ટિકલ 370ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કલમ 370 ના રિલીઝ પછી, યામીએ ચાહકો માટે એક મહત્વપૂર્ણ મેસેજ લખ્યો છે. યામીએ આ ફિલ્મ વિશે પોતાની ફીલિંગ્સ શેર કરી છે. તેણે કહ્યું કે ઘણા લોકોએ તેને કહ્યું હતું કે દર્શકોને આ ફિલ્મ […]

ઓમર અને ફારુક અબ્દુલ્લા રાત્રે પીએમ મોદીને મળે છે, કલમ-370 હટવાની અબ્દુલ્લાને હતી જાણ: ગુલામ નબી આઝાદ

નવી દિલ્હી: દશકાઓ સુધી કોંગ્રેસમાં રહેલા અને હવે પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી ચલાવનારા ગુલામ નબી આઝાદે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લા રાત્રે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે છે. આવું બંને મીડિયા અને જનતાની નજરથી બચવા માટે કરે છે. આઝાદે કહ્યું છે કે […]

આર્ટીકલ 370 દૂર થયા બાદ ખીણમાં વિકાસ અને પ્રગતિએ માનવ જીવનને નવી દિશા મળીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. વિકાસ અને પ્રગતિએ ખીણમાં માનવ જીવનને […]

આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની જનતાને કલમ 370ને પગલે ઘણુ સહન કરવું પડ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ માત્ર કાયદાકીય નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબુત બનાવ્યો […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો,કહી આ મોટી વાત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર સતત કેટલાય દિવસો સુધી સુનાવણી કરી હતી. હવે કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચે ત્રણ ચુકાદાઓ આપ્યા હતા, પરંતુ તમામ ચુકાદા સમાન છે. […]

પુલવામા આતંકવાદી હુમલાને કારણે આર્ટિકલ 370 હટાવવા મજબુર થવુ પડ્યુંઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ પુલવામામાં ફેબ્રુઆરી 2019માં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવા માટે મજબુર થવું પડ્યું હતું. તેમ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370 દૂર કરાવવા મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન રજુઆત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું કે, આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર ભારતમાં સંપૂર્ણ વિલય થઈ ગયું છે. આ દરમિયાન નેશનલ […]

આર્ટીકલ 370 દૂર થયા બાદ પ્રથમવાર કારગિલની પ્રજા મતદાન કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ દુર થયા બાદ કેન્દ્ર શાસિત રાજ્ય તરીકે સ્થાપિત થયેલા લદાખના કારગીલમાં પ્રથમવાર ચુંટણી યોજાઈ રહી છે. લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સની ચૂંટણીમાં કાગરિત હિલ કાઉન્સિલની 26 બેઠકો માટે 10મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26 બેઠકો ઉપર લગભગ 88 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. હિલ કાઉન્સિલની […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં PDPનો કાર્યક્રમ,પ્રશાસને ન આપી મંજૂરી

શ્રીનગર:  કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ચોથી વર્ષગાંઠ પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ એક કાર્યક્રમનું આયોજન કરવાની મંજૂરી માંગી હતી. શ્રીનગર પ્રશાસને પીડીપીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. PDPએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ ​​370 અને 35A નાબૂદ કરવાની વર્ષગાંઠ પર શનિવારે એક કાર્યક્રમનું આયોજન કરવાની મંજૂરી માંગી હતી. પાર્ટીએ […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ પૂર્ણ,હવે બોમ્બ વિસ્ફોટોના અવાજને બદલે ખીણમાં સંગીતના ધ્વનિ તરંગો ગુંજી ઉઠે છે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થઈ ગયા છે. આ ચાર વર્ષમાં જમીન પરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે બોમ્બ વિસ્ફોટોના અવાજને બદલે ખીણમાં સંગીતના ધ્વનિ તરંગો ગુંજી ઉઠે છે. તિરંગો હવે અલગતાવાદીઓના ગઢ ડાઉન ટાઉન અને ઐતિહાસિક લાલ ચોકમાં ગર્વથી ફરે છે. લુપ્ત થતી ફિલ્મ સંસ્કૃતિ ખીણમાં ફરી જીવંત થઈ છે. શોપિયાં, પુલવામા, […]

370 દૂર થયાના 4 વર્ષ પૂર્ણઃ પાકિસ્તાનના કબજાવાળુ કાશ્મીર ભારતમાં ક્યારે ભળશે ?

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ કર્યાના ચાર વર્ષ પૂર્ણ થયાં છે, હવે દેશની જનતા પણ પીઓકે ફરીથી ભારતમાં ભળે તેવી માંગણી કરી રહ્યું છે. પીઓકેને ભારતનો અભિન્નઅંગ ગણતી ભારત સરકારે પણ તેને પરત મેળવવાની દિશામાં કવાયત શરૂ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરીને મોદી સરકારે ત્યાંની જનતાને પણ દેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code