1. Home
  2. Tag "article 370"

મહેબુબા મુફ્તીનો પાકિસ્તાન પ્રેમ? આર્ટિકલ 370ને લઈને પીડિપી નેતા મહેબુબા મુફ્તી રેલી કરશે

શ્રીનગર:  જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થઈ ગયા છે. સમયની સાથે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે, પરંતુ હજુ પણ અનેક પાર્ટીઓ તેના વિરોધમાં ઉભી છે. પાકિસ્તાન પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવનાર નેતા મહેબૂબા મુફ્તી હજુ પણ આર્ટિકલ 370ના સમર્થનમાં 5 ઓગષ્ટના દિવસે એટલે કે આજરોજ રેલી યોજવા જઈ રહી છે. આજે પણ જમ્મુ […]

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા બાદ શાંતિ, વિકાસ અને ભાઈચારો વધ્યોઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાની વાત પોતાનામાં ઘણું કહી જાય છે, તેનાથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને ભાઈચારો પહેલા કરતા વધુ વધ્યો છે, તેની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. તેમ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે જણાવ્યું હતું. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના આદેશને પડકારતી અરજી આઈએએસ અધિકારી શાહ […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 3 વર્ષ પુરા થવા પર સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યું

જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ કલમ 370 હટાવવાના આવતી કાલે 3 વર્ષ પુરા આ દિવસે ખાસ આતંકીઓને લઈને એલર્ટ જારી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 5 ઓગસ્ટે 3 વર્ષ પુરા થવા પર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું જમ્મુ કાશ્મીર અને પંજાબમાં સુરક્ષા વધારાઈ આવતી કાલે કલમ 370 ટહાવ્યાને 3 વર્ષ પુરા થવા પર એલર્ટ જારી કર્ય […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો થયાનો દાવો કરવામાં આવ્યો છે. આતંકવાદી ઘટનાઓમાં લગભગ 42 ટકા જેટલો ઘટાડો થવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટીકલ 370 દૂર કરવામાં આવ્યું હતું. […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 નાબુદ થયા બાદ આતંકવાદી ઘટનામાં 186 નાગરિકો-સુરક્ષા કર્મચારીઓ શહીદ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી સરકાર દ્વારા કાશ્મીરી પંડિતોની વાપસી અને સમુદાયના લોકો પરના હુમલાઓ અંગે સંસદમાં માહિતી આપવામાં આવી હતી. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જવાબમાં જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 4 કાશ્મીરી […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ અન્ય રાજ્યના 34 લોકોએ મિલકત ખરીદી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ મિલકતો ખરીદી છે. તેમ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના જવાબમાં સંસદમાં જણાવ્યું હતું. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં દેશના અન્ય રાજ્યના લોકો મિલકતની ખરીદી કરી શકતા ન હતો. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવાયા બાદ સુરક્ષા એજન્સીઓએ એન્કાઉન્ટરમાં 439 આતંકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે આતંકવાદીઓના હુમલામાં 109 જેટલા સુરક્ષા જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ આતંકવાદી ઘટનાઓ અંગે રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં […]

હાલની સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 પુનઃસ્થાપિત કરવો અશકયઃ આઝાદ

દિલ્હીઃ આર્ટિકલ 370 પરના તેમના મૌનને જાહેરમાં યોગ્ય ઠેરવતા કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ્યાં આ મામલો પેન્ડિંગ છે અને કેન્દ્ર તેને પુનઃસ્થાપિત કરી શકે છે. પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 નાબૂદ કરી છે, હવે તે […]

370ની નાબૂદી બાદ આતંકવાદ બેકફૂટ પર, લોકોમાં નવી આશા જાગી: તરુણ ચુગ

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક ગણાવ્યો 370ની નાબૂદીથી આતંકવાદ બેકફૂટ પર: તરુણ ચુગી નવી દિલ્હી: 5 ઑગસ્ટના પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મૂ કાશ્મીરના પ્રભારી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તરુણ ચુગે મહેબૂબા મુફ્તી તેમજ અબ્દુલ્લા પરિવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code