1. Home
  2. Tag "ARVIND KEAJARIWAL"

ભાજપ આઈટી સેલ સાથે જોડાયેલા બદનક્ષી કેસમાં કેજરીવાલે SCમાં ભૂલ સ્વીકારી

નવી દિલ્હી : ભાજપ આઈટી સેલ સાથે જોડાયેલા બદનક્ષીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ભૂલ સ્વીકારી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમણે કથિત અપમાનજનક વીડિયોને રિટ્વિટ કરવાની ભૂલ કરી છે. તેણે બાદમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટમાં આ કેસની સુનાવણી પર 11 માર્ચ સુધી રોક લગાવી દીધી છે. કેસને […]

દિલ્હીના સીએમ કેજરીવાલ તેલંગણાના સીએમ કેસીઆરને મળ્યા -કેન્દ્રના વટહુકમ સામે સમર્થન માંગ્યું

સીએમ કેજરિવાલ તેલંગણાના સીએમ કેસીઆરને મળ્યા કેન્દ્રના વટહુકમ સામે એક સાથે થવાની કવાયત હેદરાબાદઃ- તાજેતરમાં સંસદ ભવનના ઉદ્ધાટનમાં રાષ્ટ્રપતિને  આમંત્રણ ન આપવાની બાબતે નિરોધ પક્ષ જોરશોરમાં હંગામો મચાવી રહ્યો છે જયારે આવતી કાલે ઉદ્ધાટન સમારોહ દરમિયાન અનેક વિરોધ પક્ષે આ સમારોહનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે,તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા  કેજરીવાલ ઈચ્છે છે […]

વિધાનસભા ચૂંટણી 2022: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ સુરત કોર્પોરેશનમાં પ્રજાએ આપને વિપક્ષની જવાબદારી સોંપી છે. જેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારવા ઈચ્છી રહી છે. એટલું જ નહીં તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા આપના વડા અરવિંદ કેજરિવાલે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code