1. Home
  2. Tag "arvind kejariwal"

દિલ્હીમાં વહીવટી સેવાઓ અંગે SCનો નિર્ણય, કેજરીવાલ સરકારને મળ્યો ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર

દિલ્હીના બોસ બન્યા કેજરિવાલ સરકાર વહિવટ સેવાનો નિર્ણય દિલ્હી સરકાર લઈશકશે -સુપ્રિમ કોર્ટનો નિર્ણય દિલ્હીઃ- આજરોજ ગુરુવારે દિલ્હી સરકારને લઈને મહત્વનો ચૂકાદો સુપ્રિમ કોર્ટે આપ્યા છે,જે પ્રમાણે દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારને લગતા વિવાદ પર, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય સંભાવ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દિલ્હીની વહીવટી સેવાઓના નિર્ણય લેવાના મામલે પોતાનો ચુકાદો આપ્યો […]

દિલ્હીમાં ભાજપનો કેજરિવાલ સરકારને પત્ર, ફિલ્મ ‘ઘ કરેળ સ્ટોરી’નું યવતીઓ માટે ખાસ સ્ક્રીનિંગ અને ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની માંગ કરી

ફિલ્મ ઘ કેરળ સ્ટોરી ચર્ચામાં  હવે બીજેપી દ્રારા દિલ્હીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ યુવતીઓ માટે ખઆસ સ્ક્રીનિંગ કરવાની પણ વાત કહી દિલ્હીઃ- તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્નમ ઘ કેરળ સ્ટોરી સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહી છએ જેટલી ફિલ્મ વિવાદમાં હતી તેટલી જ ફિલ્મ સફળ સાબિત થી રહી છએ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ આ ફિલ્મ જોઈ […]

PM મોદીની ડિગ્રી પર દિલ્હીના CM એ ઉઠાવ્યા હતા સવાલ તો ગુજરાત યુનિવર્સિટીએ નોંધાવી હતી ફરિયાદ હવે કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા

અરવિંદ કેજરિવાલને ગુજરાત કોર્ટે સમન્સ પાઠવ્યા પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવ્યા હતા સવાલ દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી એરવિંદ કેજરિવાલ સતત ચર્ચામાં રહે છે આજે સીબીઆઈ દ્રારા દારુ કૌંભાડ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે ગુજરાત કોર્ટે પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવેલા સવાલને લઈને  કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા છે. […]

સીએમ કેજરીવાલ પૂછતાછ માટે CBI ના કાર્યાલય પહોચ્યા,રાજઘાટ પર કહ્યું સત્યની જીત થશે

સીએમ કેજરીવાલ પૂછતાછ માટે CBI ના કાર્યાલય પહોચ્યા રાજઘાટ  પર કહ્યું સત્યની જીત થશે દિલ્હીઃ- દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા એરવિંદ કેજરિવાલને આજે સીબીઆઈ કાર્યાલયમાં પૂછતાછ માટે બોલાવવામાં આવ્યા છએ તેઓ કાર્યાલય પહોંચી ચૂક્યા છે આ સાથે જ કાર્યાલયની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.  કેજરિવાલ સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે […]

દિલ્હીના CM કેજરિવાલે પાવર સબસિડી સ્કીમને એક વર્ષ માટે લંબાવી

દિલ્હી સરકારે પાવર સબસિડી યોજના વધારી કેજરિવાલ સરકારે જનતાને આપી રહાત દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ જનતાને દરેક રિતે રિઝવવા માટે અવનવી સ્કિમ આપતા હોય છે ફ્રી વિજળીથી લઈને મહિલાઓને બસમાં ફ્રિ મુસાફરી અને શાળામાં ફ્રીમાં ભણતર જેવી અનેક યોજના વિકસાવી છએ ત્યારે હવે દિલ્હીની સરાકેર પાવર […]

દિલ્હીના સીએમ કેજરીવાલે માટે સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ કેબિનેટમાં મંત્રી બનવા માટે એલજીને મોકલ્યા હતા

કેબિનેટ મંત્રી માટે કેજરીવાલે બે નામ એલજીને મોકલ્યા સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ મોકલવામાં આવ્યા દિલ્હીઃ- દિલ્હીના રાજકણમાં હાલ ઉથલપાઠલ મચવા પામી છે કેજરીવાલના મંત્રીની ધરપકડ બાદ દિલ્હીના સમાચાર હેડલાઈન બન્યા છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.ને મંત્રીમંડળમાં મંત્રી બનવા માટે આપના ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામની ભલામણ કરી છે. […]

મનીષ સિસોદીયાની ધરપકડ બાદ સીએમ કેજરીવાલ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા – પરિવાર સાથે કરી મુલાકાત 

મનીષ સિસોદીયાની ધરપકડ સીએમ કેજરીવાલ તેમના પરિવારને મળવા પહોચ્યા દિલ્હીઃ- દિલ્હી સરકારના મંત્રી મનિષ સિસોયાદીની વિતેલા દિવસની સાંજે ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા લગભગ 8 કલાક ડેટલો સમય પૂછપરછ  કર્યા બાદ દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આ પછી આમ આદમી પાર્ટી સહિત દેશભરના રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે.આ ધરપકડ […]

દિલ્હીમાં નિર્માણ કાર્ય પર રોક – કેજરીવાલની સરકાર કામદારોને આપશે રુપિયા 5 હજાર

દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને રાજ્ય સરકાર એક્શનમાં નિર્માણ કાર્ય પર લગાવી રોક દર મહિને કામદારોને આપ સરકાર આપશે 5 હજારની આર્થિક સહાય દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષણ ખૂબ જ વધી રહ્યું છે, અહીનો આઈક્યૂઆઈ 400ને પાર પહોંચી રહ્ય ોછે અસ્થામાના દર્દીઓ વધી રહ્યા ચે તો બાળકો અને વૃદ્ધોને પણ શ્વાસ લેવાની સમસ્યા સર્જાય રહી […]

પીએમ મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલનો જન્મદિવસ પીએમ મોદીએ શુભકામનાઓ પાઠવી દિલ્હીઃ- આજે 16 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી એરકવિંદ કેજરિવાલનો જન્મદિવસ છે  તેમનો જન્મ 16 ઓગસ્ટ 1968મા હરિયાણાના એક  ગામમાં થયો હતો. આજે સીએમ કેજરીવાલ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી મોદીએ તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવી છે.આજે તેઓ 54 વર્ષના થયા છે.ઉલ્લેખનીય છે […]

લોકસભા ચૂંટણી-2024 પૂર્વે અત્યારથી જ વિપક્ષમાં પીએમ પદના ઉનેદવારોની હોડ લાગી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાશે, પરંતુ તે પહેલા જ અત્યારથી જ વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ રહે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ વિપક્ષમાં પીએમ પદના ઉમેદવારની હોડ જામી છે. આ યાદીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code