1. Home
  2. Tag "arvind kejariwal"

પંજાબમાં મતદાન પૂર્વે કવિ કુમાર વિશ્વારે અરવિંદ કેજરીવાલ ઉપર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીમાં મતદાન માટે હવે માત્ર ચાર જ દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન આમ આદમીના પૂર્વ નેતા અને જાણીતા કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, […]

કેજરીવાલ સરકારની ‘ડોર સ્ટેપ રાશન ડિલિવરી’ યોજના પર કેન્દ્ર સરકાર એ લગાવી રોક 

કેજરીવાલને કેન્દ્ર તરફથી મોટા ફટકો ડોર સ્ટેપ ડિવિલરી પર કેન્દ્ર એ લગાવી રોક દિલ્હીઃ-  કેજરીવાલ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી પોતાના પ્રદેશ માટે અવનવી યોજનાઓ લાગૂ કરી રહી છે, ક્યારેક વિજળી બિલ માફ કરીને ચર્ચામાં આવે છે તો ક્યારેક ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજનાને લઈને ચર્ચામાં રહે છે,ત્યારે આવી સ્થિતિમાં કેજરીવાલ સરકારને મોટો ફટકો […]

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત, સત્તામાં આવશે તો આટલા યુનિટ વિજળી ફ્રી

દિલ્હી : પંજાબમાં હવે થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પંજાબમાં પંજાબી લોકોના મત મેળવવા માટે મોટી જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી. આ દરમિયાન તેમણે 3 મોટા વાયદા કર્યા. કેજરીવાલના વાયદા પ્રમાણે, પહેલો- પંજાબમાં આમ આદમી પાર્ટી લોકોને 300 યુનિટ વીજળી ફ્રી આપશે, બીજો- જૂના ઘરેલૂ વિજળી બિલ […]

દિલ્હી સરકારની યોજનાઃ- કોરોનામાં પરિવારજનને ગુમાવનારાને મળશે 50 હજારની આર્થિક સહાય

કેજરીવાલ સરકારની યોજના કોરોનામાં પરિવારજનને ગુમાવનારને આર્થિક સહાય 50 હજાર રુપિયાની કરશે મદદ   દિલ્હી- સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકોએ પોતાના પરિવારના લોકોને ગુમાવ્યા છે, ત્યારે પરિવારના સભ્યોને કોરોનામાં ગુમાવનાર લોકોની મદદે દિલ્હી સરકાર આવી છે,દિલ્હી સરકારે કોરોનાનો ભોગ બનેલા લોકોને આર્થિક સહાય આપવાની યોજના બનાવી છે. આ નાણાકીંય સહાયને સરાકરે જાહેર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code