ગુજરાતના મુખ્યમંત્રીએ તાત્કાલિક ‘રાજીનામું’ આપવું જોઈએ-મોરબી અકસ્માત અંગે અરવિંદ કેજરીવાલનું નિવેદન
દિલ્હી:મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના મોતને લઈને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવી જોઈએ. હું મૃત્યુ પામેલા લોકોના આત્મા માટે પ્રાર્થના કરું છું. અને ઘાયલોના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.આ ભ્રષ્ટાચારનો મામલો છે.ઘડિયાળ બનાવતી […]