આસારામ બાપુએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા, સાધુ-સંતોએ સ્વાગત કર્યું
અયોધ્યા, 13 માર્ચ, 2026 – Asaram Bapu આસારામ બાપુએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. વિવિધ મીડિયા અહેવાલ અનુસાર આસારામ બાપુ ગત 10 માર્ચને મંગળવારે અયોધ્યા પહોંચ્યા હતા અને રામલલાના દર્શન કરવા ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અહેવાલ અનુસાર, અયોધ્યા પહોંચેલા આસારામ બાપુએ કહ્યું હતું કે, ભારતની આધ્યાત્મિક શક્તિ જ […]


