આ ઓષધિઓનો કોરોના કાળમાં ખૂબ જ ઉપયોગ થયો છે
દેશમાં કોરોનાની ચાલી રહી છે બીજી લહેર ઉકાળો બનાવવા ઓષધિઓનો ઉપયોગ અશ્વગંધા, મુલેઠી, ગિલોયના અનેક ફાયદા દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. તમામ લોકો ફરીથી તેની ચપેટમાં આવી રહ્યા છે. એવામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. મોટાભાગના લોકો આ માટે ખાણીપીણી અને આયુર્વેદિક ઓષધિઓ પર ભરોસો રાખે છે, […]