1. Home
  2. Tag "ASI Survey"

જ્ઞાનવાપી પરિસરમાં ASIને સર્વે માટે શક્ય તમામ મદદ કરાશેઃ ડીએમ

લખનૌઃ જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈ સર્વેને લઈને મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે, એટલું જ નહીં મુસ્લિમ પક્ષને સ્ટે આપવાનો પણ ઈન્કાર કર્યો છે, જેથી હવે એએસઆઈ ગમે તે સમયે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે શરૂ કરી શકે છે. બીજી તરફ જ્ઞાનવાપીમાં સર્વે માટે એએસઆઈને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારીઓ વારાણસી ડીએમ એસ.રામલિંગમે દર્શાવી […]

જ્ઞાનવાપીમાં 1000 વર્ષથી પણ વધારે સમયથી મસ્જિદ હોય તો મુસ્લિમોને સર્વેનો ડર કેમ?

હિન્દુઓના પવિત્ર સ્થાન મનાતા વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલના સર્વેનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સર્વેને લઈને મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે. કોર્ટનો શું આદેશ આવે છે તેની ઉપર દેશની જનતાની નજર મંડાયેલી છે. જો કે, મુસ્લિમ પક્ષ સર્વેનો સતત વિરોધ કરવાની સાથે જ્ઞાનવાપી ઉપર દાવો કરવાની સાથે અહીં 100-200 નહીં પરંતુ એક હજારથી પણ વધારે […]

અમારા અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે, જ્ઞાનવાપી મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં હિન્દુ પક્ષની રજૂઆત

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ મામલે લોકલ કોર્ટના અદાલત સામે મુસ્લિમ પક્ષની અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીમાં હિન્દુ પક્ષે રજૂઆત કરી હતી કે, અમારા અધિકારોનું સતત હનન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન હાઈકોર્ટે સર્વેની કામગીરીને લઈને કેટલાક સવાલો પણ કર્યાં હતા. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં એએસઆઈ સર્વેને લઈને સ્થાનિક અદાલતે આદેશ કર્યો […]

જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં 26મી જુલાઈ સુધી ASI સર્વેની કામગીરી ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં એએસઆઈની સર્વે મામલે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યાં હતા. સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પક્ષકારોને સમગ્ર મામલે હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ તા. 26મી જુલાઈ સુધી સર્વેની કામગીરી ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. હવે સમગ્ર મામલે મુસ્લિમ પક્ષકારો હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. સુપ્રીમ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં બુધવારે સાંજે 5 […]

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં એએસઆઈ સર્વે કરાશે, સ્થાનિક અદાલતે કર્યો નિર્દેશ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં સર્વેની માંગણીને થયેલી અરજી સ્થાનિક અદાલતે ગ્રાહ્ય રાખી હતી. અદાલતે વિવાદીત ભાગને છોડીને સમગ્ર પરિસરમાં એએસઆઈ સર્વેને મંજુરી આપી છે. જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ વિષ્ણ શંકર જૈનએ જણાવ્યું હતું કે, કોર્ટે એએસઆઈ સર્વેને લઈને આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેને લઈને જિલ્લા અદાલતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code