1. Home
  2. Tag "ASI"

જ્ઞાનવાપી બાદ હવે MPમાં ભોજશાળામાં ASI શુક્રવારથી શરૂ કરશે સર્વે, જાણો સદીઓ જૂનો શું છે વિવાદ?

ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળામાં શુક્રવારથી આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા સર્વેક્ષણ શરૂ કરવા જઈ રહ્યું છે. સર્વે દરમિયાન મુખ્યત્વે એ વાત સામે આવી શકે છે કે અહીં ક્યાં પ્રકારના પ્રતીક ચિન્હો છે. ક્યાં પ્રકારની અહીંની વાસ્તુશૈલી છે. તેની સાથે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ક્યાં પ્રકારની ધરોહર છે. થોડાક દિવસો પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર […]

કાશીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ પણ હિંદુઓને સોંપે મુસ્લિમો: બાબરીના ખોદકામનું સત્ય જણાવનારા કે.કે. મોહમ્મદની લાગણી

નવી દિલ્હી: અયોધ્યાના વિવાદીત સ્થાનનું પહેલા અને બીજા ખોદકામ દરમિયાન એએસઆઈના અધિકારી રહેલા કે. કે. મોહમ્મદે કહ્યુ છે કે મુસ્લિમોએ જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાર હિંદુઓને સોંપવી જોઈએ. ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નોર્થ ઝોનના રીઝનલ ડાયરેક્ટર રહેલા કે. કે. મહોમ્દે કહ્યુ છે કે વિવાદનું એકમાત્ર સમાધાન આ સ્થાનોની હિંદુઓને સોંપણી જ […]

જ્ઞાનવાપીઃ ASIએ કોર્ટમાં સીલબંધ કરવામાં રજુ કર્યો સર્વેનો રિપોર્ટ

લખનૌઃ જ્ઞાનવાપી મામલે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ વારાણસી કોર્ટમાં સર્વેનો રિપોર્ટ રજુ કર્યો હતો. એએસઆઈના એડિશનલ ડાયરેક્ટરએ વારાણસીના જિલ્લા જજ સમક્ષ સીલબંધ કવરમાં રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ 1500થી વધારે પેજનો છે. જેમાં 250થી વધારે સાક્ષ્ય રજુ કર્યાં છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના વકીલે રજુઆત કરી […]

જ્ઞાનવાપીમાં મસ્જિદ સંકુલમાં વહીવટીતંત્રની દરમિયાનગીરીથી ASIએ ભોંપરુ ખોલાવી તપાસ કરી

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેનો આજે બીજો દિવસ છે, સવારથી ASIની ટીમ રેડિયેશન ટેકનિક દ્વારા મસ્જિદ સંકુલની તપાસ કરી રહી હતી. દરમિયાન આજે વહીવટીતંત્રની દરમિયાનગીરી બાદ અહીંનું ભોંયરું ખોલવામાં આવ્યું હતું. મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે થોડા સમય પહેલા ભોંયરાના તાળા ખોલ્યા હતા. જે બાદ ASIની ટીમ ભોંયરામાં અંદર પ્રવેશી હતી. ટીમ વજુખાના સિવાય દરેક […]

એક RPF કોન્સ્ટેબલે જયપુર- મુંબઈ ટ્રેનમાં હત્યાને આપ્યો અંજામ, ફાયરિંગ કરીને ASI અને ત્રણ યાત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા

મુંબઈઃ- દેશભરમાં ગોળીબારની ઘટનાઓ જાણે અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક કોન્સ્ટેબલે પોતાના સિનિયરને ચાલુ ટ્રેનમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છએ એટલું જ નહી આ ઘટનામાં ત્રણ યાત્રીઓએ પમ પોતાના જીવ ગુમાવ્યા છે. જો વિગતવાર માહિતી મેળવીએ તો મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં આજરોજ […]

વિશ્વ ધરોહર (વારસો) દિવસ અંતર્ગત નવેમ્બર 19થી 25 સુધીનું આ આખું અઠવાડિયું ભારતમાં બધી હેરિટેજ સાઇટ્સની મુલાકાત માટે એન્ટ્રી ફ્રી.

દિલ્હી: વર્લ્ડ હેરિટેજ વીક:  વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. “વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે 19 નવેમ્બરે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના સ્મારકોમાં બધા માટે પ્રવેશ મફત રહેશે,” ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વિટ કર્યું. Entry will be free for all at @ASIGoI monuments on 19th Nov to mark the commencement […]

શ્રીનગરના લાલ બજારમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો,ASI શહીદ,ત્રણ જવાન ઘાયલ 

પોલીસ ટીમ પર આતંકી હુમલો ASI શહીદ, ત્રણ જવાન ઘાયલ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ બજારમાં મંગળવારે સાંજે આતંકી હુમલો થયો હતો.આ હુમલામાં એક ASI શહીદ થયા છે જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદી હુમલો પોલીસ ટીમ પર થયો છે.શહીદ થયેલા ASIનું નામ મુશ્તાક અહેમદ છે. આ […]

એરપોર્ટ ઉપર સલમાન ખાનને રોકનારા ASI સામે કોઈ કાર્યવાહી નથી કરાઈઃ CISF

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મુંબઈ એરપોર્ટના સીઆઈએસએફના એક અધિકારીએ તેમને સિક્યોરિટીને લગતા નિયમો પૂર્યા બાદ જવા દીધા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અધિકારીના વખાણ કરી રહ્યાં છે. દરમિયાન આ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, તેમની સામે કોઈ કાર્યવાહી નહીં […]

રાજ્યના 677 ASIને હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે

ગાંધીનગર: રાજ્યમાં નવા પોલીસ સ્ટેશનો વધારવાની સાથે આસિસ્ટન્ટ સબ ઈન્પેક્ટર્સને બઢતી આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટેના પગલાઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજયના 677 બિન હથિયારી ASI ને […]

મંદિરના કાટમાળ પર જ બની હતી બાબરી મસ્જિદ, 53 મુસ્લિમોએ “પાતાળ”માંથી કાઢયા મંદિરના પુરાવા

શ્રીરામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ “મંદિર બનાવી મસ્જિદ બનાવાયાની વાત કોરી આસ્થા નથી” એએસઆઈ જણાવે છે કે અયોધ્યા માત્ર હિંદુઓની માન્યતા નથી પુરાતત્વ જણાવે છે કે અયોધ્યા માત્ર હિંદુઓની માન્યતા નથી. મંદિર તોડીને મસ્જિદ બનાવવાની વાત કોરી આસ્થા નથી. જે પુરાતાત્વિક પુરાવાથી બાબરી મસ્જિદનો દાવો નબળો થાય છે અને જેને હાઈકોર્ટે પણ પ્રામાણિક માન્યા હતા, તેને એકઠા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code