1. Home
  2. Tag "Assam"

પીએમ મોદીએ આસામના કાલિયાબોર ખાતે કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી, 18 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના નાગાંવ જિલ્લાના કાલિયાબોર ખાતે 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 86 કિલોમીટર લાંબો આ કોરિડોર પ્રોજેક્ટ પર્યાવરણને સાનુકૂળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ છે. તેમાં 35 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર હશે જે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થશે. પ્રધાનમંત્રીએ બે નવી […]

હિમંતા બિશ્વા સરમાનો ધડાકો: આસામમાં 40 ટકા વસ્તી બાંગ્લાદેશી મુસ્લિમોની

ગુવાહાટી, 27 ડિસેમ્બર 2025: આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ રાજ્યની વસ્તીવિષયક સ્થિતિ અંગે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આસામની કુલ વસ્તીમાં હવે બાંગ્લાદેશી મૂળના મુસ્લિમોનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે આ સ્થિતિ માત્ર આસામ જ નહીં પરંતુ સમગ્ર દેશની […]

અસમને ઈસ્ટ પાકિસ્તાનનો હિસ્સો બનાવવાનું કાવતરુઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અસમના ગુવાહાટીમાં એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર માટે અસમ અને પૂર્વોત્તરનો વિકાસ તેમના એજન્ડામાં સામેલ જ નથી. પરંતુ અસમને ઈસ્ટ પાકિસ્તાનનો હિસ્સો બનાવવાનું કાવતરુ રચી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં બેઠેલા લોકો કહે છે કે, અસમ અને […]

નરેન્દ્ર મોદી આસામને બે મોટા પ્રોજેક્ટ્સ ભેટ આપશે

નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની આગામી મુલાકાત દરમિયાન રાજ્યને બે મોટા પ્રોજેક્ટ્સ ભેટ આપવા માટે તૈયાર છે, અને વહીવટીતંત્ર પીએમની મુલાકાતની તૈયારીમાં કોઈ કસર છોડશે નહીં. સીએમ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “પ્રધાનમંત્રીની મુલાકાત સફળ અને સુગમ રહે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર […]

આસામના ધોધમાં ત્રણ વિદ્યાર્થીઓ તણાયા, એકનો મૃતદેહ મળ્યો, બે હજી પણ ગુમ

નવી દિલ્હી: આસામમાં આઇટીના પ્રથમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓ ઘણા સમયથી ગુમ હતા. એવી આશંકા હતી કે તેઓ ધોધમાં પડી ગયા હશે. એક વિદ્યાર્થીનો મૃતદેહ હવે મળી આવ્યો છે, પરંતુ બે અન્ય હજુ પણ ગુમ છે. મૃતકની ઓળખ 20 વર્ષીય સર્વકૃતિકા તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશની રહેવાસી છે. સર્વકૃતિકા આસામના સિલચરમાં આવેલી NIT કોલેજમાં પ્રથમ […]

આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો, ત્રણ સૈનિકો ઘાયલ

નવી દિલ્હી: આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથર વિસ્તારમાં આજે સવારે આતંકવાદીઓએ એક આર્મી કેમ્પ પર હુમલો કર્યો, જેમાં ત્રણ આર્મી જવાનો ઘાયલ થયા. આ ઘટના અંગે સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સેના અને પોલીસે આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કાકોપથર કંપનીના સ્થળે કેટલાક આતંકવાદીઓએ ચાલતા વાહનમાંથી ગોળીબાર કર્યો. ફરજ પરના સૈનિકોએ […]

2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવે છે, જે વર્ષની શરૂઆતમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માં ઉપલબ્ધ બેલેન્સના […]

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડપથી વિકાસ કરતાં રાજ્યોમાંનું એક બની ગયું છે. મોદીએ કહ્યું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સૌ પ્રથમ મોદી દરાંગમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી પર કુરુવા-નારંગી પુલનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી […]

નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. 13 સપ્ટેમ્બરના રોજ, પ્રધાનમંત્રી મિઝોરમની મુલાકાત લેશે અને સવારે 10 વાગ્યે આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મણિપુરની મુલાકાત લેશે અને બપોરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code