1. Home
  2. Tag "Assam"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના સિલચરથી 23,550 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો

નવી દિલ્હી, 14 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આસામના સિલચરથી 23,550 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો. મોદીએ સિલચરના અંબિકાપુરમાં ત્રણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સમાં સિલચર હાઇ-સ્પીડ કોરિડોર, જેનો અંદાજિત ખર્ચ 22,864 કરોડ, સિલચર ટાઉન ફ્લાયઓવર, જેનો અંદાજિત ખર્ચ 565 કરોડ અને પથરકાંડી એગ્રીકલ્ચરલ કોલેજ, જેનો અંદાજિત ખર્ચ 122 કરોડ છે, તેનો […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના સિલચરમાં 23,550 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે

નવી દિલ્હી, 14 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના સિલચરની મુલાકાત લેશે જ્યાં તેઓ 23,550 કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સિલચરના અંબિકાપુર ખાતે ત્રણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આમાં આશરે 22,864 કરોડના ખર્ચે બનનાર સિલચર હાઇ-સ્પીડ કોરિડોર, આશરે 565 કરોડના ખર્ચે બનનાર સિલચર ટાઉન ફ્લાયઓવર અને 122 કરોડના ખર્ચે બનનાર પથરકાંડી કૃષિ […]

ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલમાં યોજાય તેવી શકયતા છે. ચૂંટણીપંચ ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં કહે તેવી સંભાવના છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પુડ્ડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ 15મી જૂનના રોજ, જ્યારે અસમમાં 20 મે, કેરલમાં […]

રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Rajya Sabha elections announced ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી થઈ રહેલી 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ 2026 છે અને મતગણતરી એ દિવસે જ કરવામાં આવશે. આગામી એપ્રિલ-2026માં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને […]

હિમંત બિસ્વાનો દાવો: સોનિયા ગાંધીએ મને CM બનવા કહ્યું હતું, પણ રાહુલના એક ફોને ખેલ બગાડ્યો

ગુવાહાટી, 17 ફેબ્રુઆરી 2026: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વર્ષો જૂના રાજકીય રહસ્ય પરથી પડદો ઉંચકતા એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. સરમાએ જણાવ્યું છે કે, વર્ષ 2014માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને પોતે જ આસામના મુખ્યમંત્રી બનવા માટે આમંત્રણ આપ્યું હતું અને શપથ ગ્રહણની તારીખ નક્કી કરવા પણ કહ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીના હસ્તક્ષેપને કારણે […]

ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને ભેટ, આગામી સમયમાં રાજ્યના 8 શહેરોમાં 750 ઇ-બસો દોડશે ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: 50 state-of-the-art electric buses inaugurated in Bhavnagar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેર માટે 50 ઇ-બસોને લીલી ઝંડી આપી […]

પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ આસામની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઉતરાણ કરશે, જ્યાં તેઓ લડાયક વિમાનો, પરિવહન અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન જોશે. બપોરે આશરે 1 વાગ્યે પ્રધાનમંત્રી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુની મુલાકાત લેશે. […]

પીએમ મોદીએ આસામના કાલિયાબોર ખાતે કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી, 18 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના નાગાંવ જિલ્લાના કાલિયાબોર ખાતે 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 86 કિલોમીટર લાંબો આ કોરિડોર પ્રોજેક્ટ પર્યાવરણને સાનુકૂળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ છે. તેમાં 35 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર હશે જે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થશે. પ્રધાનમંત્રીએ બે નવી […]

હિમંતા બિશ્વા સરમાનો ધડાકો: આસામમાં 40 ટકા વસ્તી બાંગ્લાદેશી મુસ્લિમોની

ગુવાહાટી, 27 ડિસેમ્બર 2025: આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ રાજ્યની વસ્તીવિષયક સ્થિતિ અંગે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આસામની કુલ વસ્તીમાં હવે બાંગ્લાદેશી મૂળના મુસ્લિમોનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે આ સ્થિતિ માત્ર આસામ જ નહીં પરંતુ સમગ્ર દેશની […]

અસમને ઈસ્ટ પાકિસ્તાનનો હિસ્સો બનાવવાનું કાવતરુઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અસમના ગુવાહાટીમાં એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર માટે અસમ અને પૂર્વોત્તરનો વિકાસ તેમના એજન્ડામાં સામેલ જ નથી. પરંતુ અસમને ઈસ્ટ પાકિસ્તાનનો હિસ્સો બનાવવાનું કાવતરુ રચી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં બેઠેલા લોકો કહે છે કે, અસમ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code