1. Home
  2. Tag "Assam"

આસામમાં ધરતી ધ્રૂજી, મોરીગાંવમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધાઈ

આસામના મોરીગાંવમાં મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ગુરુવારે બપોરે 2.25 વાગ્યાની આસપાસ લોકોએ ધરતી ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધવામાં આવી છે. ભૂકંપ શા માટે થાય છે? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. […]

પીએમ મોદી આસામ માટે શક્ય તેટલું બધું જ કરી રહ્યા છે: CM હિમંતા બિસ્વા

નવી દિલ્હીઃ આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આસામના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે “એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ”ને આસામ માટે ઐતિહાસિક ગણાવ્યું. કહ્યું કે ગુજરાત સિવાય કોઈ પણ રાજ્યમાં આટલું મોટું રોકાણ સમિટ યોજાયું નથી. પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા CM શર્માએ કહ્યું કે આસામ એક નાનું રાજ્ય […]

આસામ ભારતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છેઃ પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા મોદીએ જણાવ્યું હતું કે, “પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ […]

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

ગુવાહાટી, 25 ફેબ્રુઆરી 2૦25: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ રોકાણની પ્રતિબદ્ધતા છે. ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.૦ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2૦25ને સંબોધતા અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ રોકાણ એરપોર્ટ, એરોસિટી, સિટી ગેસ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાન્દિની કાર્યક્રમમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાંદિની 2025 નામના મેગા ઝુમોઈર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઊર્જા, ઉત્સાહ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું થયું હતું. તેમણે ઝુમોઇરના તમામ કલાકારો દ્વારા કરવામાં આવેલી પ્રભાવશાળી તૈયારીઓની નોંધ લીધી હતી, જેમાં ચાના બગીચાઓની સુગંધ અને સુંદરતા પ્રતિબિંબિત થાય છે. […]

આસામઃ જાતિના નકલી પ્રમાણપત્રો મામલે યુએસટીએમના કુલપતિ મકબુલ હકની ધરપકડ

નવી દિલ્હીઃ આસામ પોલીસે શનિવારે મેઘાલયની વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી (યુએસટીએમ) ના કુલપતિ મહબુલ હકની નકલી જાતિ પ્રમાણપત્રો બનાવવાના આરોપસર ધરપકડ કરી હતી. શનિવારે શ્રીભૂમિ જિલ્લા પોલીસ અને આસામ પોલીસ સ્પેશિયલ ફોર્સની ટીમે હકની ગુવાહાટી સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે, ગુવાહાટીની બહાર જોરાબત ટેકરીઓ પર એક […]

ભારતમાં HMPVના કેસ સતત વધી રહ્યા છે, હવે આસામમાં 10 મહિનાનું બાળક સંક્રમિત મળ્યું

ચીનમાં તબાહી મચાવનાર હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)એ હવે ભારતમાં દસ્તક આપી છે. કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે. તે જ સમયે, હવે આ લિસ્ટમાં આસામનું નામ પણ જોડાઈ ગયું છે. અહીં 10 મહિનાના બાળકમાં HMPV ચેપ જોવા મળ્યો છે. બાળકની આસામ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (AMCH), ડિબ્રુગઢમાં સારવાર ચાલી રહી છે. હાલ […]

આસામના ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટે ભારતીય નૌકાદળની ટીમ તૈનાત

નવી દિલ્હીઃ આસામના દિમા હસાઓ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટેની તાકીદની વિનંતીના જવાબમાં ભારતીય નૌકાદળે મદદ કરવા માટે એક વિશિષ્ટ ટીમને તૈનાત કરી છે. ટીમમાં એક અધિકારી અને અગિયાર ખલાસીઓનો સમાવેશ થાય છે, તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત ક્લિયરન્સ ડાઇવર્સ પણ સામેલ છે જે ઊંડા પાણીમાં ડાઇવિંગ અને બચાવ કામગીરીમાં કુશળ છે. […]

લોન ફ્રોડ કેસમાં BJD MLAના ભાઈના ઘરે EDએ દરોડા પાડ્યા; આસામમાં જેએમબીના પાંચ સભ્યો ઝડપાયા

ઓડિશામાં 231 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસમાં EDએ બીજેડીના ધારાસભ્ય પ્રમિલા મલિકના ભાઈ ખિરોડ મલિકના સંબલપુર ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ત્રણ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ખીરોદ પર 231 કરોડની લોનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ લોન તેમના એનજીઓ ભારત ઈન્ટીગ્રેટેડ સોશિયલ વેલફેર એજન્સી (BISWA)ના નામે લેવામાં આવી હતી. પ્રમિલા મલિક […]

આસામના કરીમગંજ જિલ્લો હવે ‘શ્રી ભૂમિ’ તરીકે ઓળખાશે, સીએમએ જાહેરાત કરી

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે કહ્યું કે રાજ્ય સરકારે કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ કરી દીધું છે. તેમણે કહ્યું કે નવું નામ રવીન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર કહ્યું કે નવા નામનો અર્થ દેવી લક્ષ્મીની ભૂમિ છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “100 વર્ષ પહેલાં, કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે આસામના આધુનિક કરીમગંજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code