1. Home
  2. Tag "Assam"

અસમમાં હવે બીજા લગ્ન કરનાર સરકારી કર્મચારી નોકરી ગુમાવશે, સરકારે 58 વર્ષ જૂનો નિયમ લાગુ કર્યો

નવી દિલ્હીઃ આસામ સરકારે 58 વર્ષ પહેલાંનો એક રસપ્રદ કાયદો તાત્કાલિક અસરથી અમલમાં મૂક્યો છે, જેમાં સરકારી કર્મચારીઓના તેમના જીવનસાથી જીવિત હોય ત્યારે તેમના બીજા લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાયદો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.  તેમજ ચેતવણી આપવામાં આવી છે કે, આ નિયમનું પાલન ન કરનારા સરકારી કર્મચારીઓ સામે માત્ર શિસ્તભંગ જ […]

અસમઃ સુપ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની વિશેષ ઉજવણી થશે

ગુવાહાટી (PTI), આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે. નવ દિવસના આ તહેવાર દરમિયાન દેવી દુર્ગાના અનેક સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આમાં દુર્ગા પૂજા અને કુમારી પૂજા પણ સામેલ છે. આસામના પવિત્ર કામાખ્યા મંદિરમાં નવરાત્રિના તહેવારની લઈને ખાસ તૈયારીઓ ચાલી રહી છે. કામાખ્યા મંદિરના પ્રમુખ કવિન્દ્ર પ્રસાદ શર્માએ કહ્યું, “દુર્ગા પૂજાની શરૂઆતથી લઈને નવમી […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.1 ની નોંધાઈ તીવ્રતા

આસામમાં ભૂકંપના આંચકા 3.1 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિસપુર: આસામમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.1  માપવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, આજે એટલે કે રવિવારે વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે આસામના ધુબરી જિલ્લામાં રવિવારે 3.01 […]

માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા આસામમાં ઇકો-ફ્રેન્ડલી વાંસના અવરોધો ઉભા કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી રસ્તાઓ અને એક્સપ્રેસ વેનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ભારતના રાજ્યો અને વિવિધ જિલ્લાઓ જોડાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રસ્તાઓ પર થતા અકસ્માતો ઘટાડવાનો માર્ગ સૂચવ્યો છે. નીતિન ગડકરીએ રાજ્યસભામાં હાઈવે પર ટ્રક અને વાહનોને બચાવવા અને અકસ્માત ઘટાડવા માટે એક યોજના રજુ કરી હતી. નીતિન ગડકરીને રાજ્યસભામાં […]

આસામના સીએમ હિમંત શર્મા પીએમ મોદીને મળ્યા,પૂરની સ્થિતિ વિશે આપી જાણકારી

દિલ્હી : આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્માએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને રાજ્યમાં પૂરની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આસામની સુખાકારી વડાપ્રધાન માટે “ટોચની પ્રાથમિકતા” છે. વડા પ્રધાન મોદીએ શર્માને તમામ શક્ય મદદ અને મદદની ખાતરી આપી હતી. બેઠક બાદ શર્માએ ટ્વીટ કર્યું, “મને દિલ્હીમાં આદરણીય […]

આસામની રાજધાની ગુવાહાટીમાં અનુભવાયા ભૂકંપના આંચકા,બાંગ્લાદેશમાં પણ 4.6 ની તીવ્રતાનો ભૂકંપ

ગુવાહાટી : આસામના ગુવાહાટી અને ઉત્તર પૂર્વીય વિસ્તારના અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ગયા શુક્રવારે આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તેજપુર નજીક હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 હતી વાસ્તવમાં પૂર્વોત્તર […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લદ્દાખમાં પણ ધ્રૂજી ધરતી

આસામમાં ભૂકંપના આંચકા લદ્દાખમાં પણ ધ્રૂજી ધરતી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો દિસપુર:આસામમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તેજપુર નજીક હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 હતી. બીજી તરફ લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આસામમાં સવારે 10:55 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર તેજપુરથી 39 કિમી […]

પીએમ મોદીએ આસામની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીથી આસામના ગુવાહાટી સુધી દોડશે. આ પ્રસંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વંદે ભારતથી પ્રવાસનને વેગ મળશે અને લોકોને રોજગાર મળશે. પીએમ મોદીએ કહ્યું કે આનાથી લોકોની મુસાફરી પણ સરળ બનશે. આ પ્રસંગે તેમણે […]

પીએમ મોદી આજરોજ આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને આસામથી લીલી ઝંડી આપશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી મેના રોજ બપોરે 12 વાગ્યે આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી આપશે. અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ પ્રદેશના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરી કરવા માટેનું સાધન પ્રદાન કરશે. તે પ્રદેશમાં પ્રવાસનને પણ વેગ આપશે. ગુવાહાટીને ન્યૂ જલપાઈગુડી સાથે જોડવાથી, આ ટ્રેન બે સ્થળોને જોડતી વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ […]

આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદો નક્કી કરવા વિગતવાર સર્વે કરાશે

નવી દિલ્હીઃ આસામ અને અરુણાચલ પ્રદેશની સરકારે બંને રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વના કરાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. બંને રાજ્યો વચ્ચેની સમજૂતી સરહદ પરના 123 ગામોને લગતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code