1. Home
  2. Tag "Assam"

પશ્ચિમ બંગાળ માટે અમિત શાહ અને આસામ માટે જે.પી. નડ્ડાની નિરીક્ષક તરીકે નિમણૂક

નવી દિલ્હી, 5 મે 2026: ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડ દ્વારા આગામી રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે મહત્વના રાજ્યો માટે નિરીક્ષકો (ઓબ્ઝર્વર્સ) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળ અને આસામ જેવા મહત્વના રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બંગાળમાં અમિત શાહ અને અસમમાં નેતાની પસંદગી માટે જે.પી.નડ્ડાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પશ્ચિમ […]

ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ “રસગુલ્લા” સાથે બંગાળ વિજયને વધાવ્યો

ગાંધીનગર, 4 મે, 2026 – ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ આજે પશ્વિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ રસગુલ્લા એકબીજાને ખવડાવીને હરખ વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવવાના શરૂ થયા હતા. આ પાંચ પૈકી ત્રણ રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ-એનડીએની જીત થઈ રહી […]

મણિપુર, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: મણિપુરના અનેક ભાગોમાં સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મણિપુરના કામજોંગ જિલ્લામાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 5:59 વાગ્યે આવ્યો હતો. કામજોંગ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. […]

હિન્દુઓને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ

મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ દિલ્હીના સાકેત સાયબર સેલમાં ગુનાઈત ફરિયાદ દાખલ: અસામમાં આપેલા ભાષણને ‘હેટ સ્પીચ’ ગણાવાયું નવી દિલ્હી, 9 એપ્રિલ, 2026 – હિન્દુઓને અને તેમાંય ખાસ કરીને આરએસએસ તથા ભાજપના કાર્યકરોને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસામમાં થોડા દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ મતદારોને સંબોધતા […]

વિધાનસભા ચૂંટણી: સાંજે પાંચ વાગ્યા સુધીમાં અસમ, કેરલ અને પુડુચેરીમાં જંગી મતદાન

આજે ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. આસામ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં હજારો પોલીસ અને કેન્દ્રીય દળો તૈનાત છે. સાંજે પાંચ વાગ્યા સુધી ત્રમેય […]

વિધાનસભા ચૂંટણીઃ આસામ, કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, PM મોદીએ કરી ખાસ અપીલ

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7:00 વાગ્યાથી જ મતદારો ઉત્સાહભેર મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. સવારે 9 વાગ્યા સુધીમાં અસમમાં 17.87 ટકા, કેરલમાં 16.23 ટકા […]

પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની શકે છેઃ જાણો વિવિધ ઓપિનિયન પોલના અંદાજ

નવી દિલ્હી, 6 એપ્રિલ, 2026 – પશ્ચિમ બંગાળમાં અને આસામમાં ભાજપ માટે આ વખતે સરળ ચૂંટણી રહેશે તેવું માનવામાં આવે છે. આ બંને સહિત ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આ મહિને યોજાઈ રહેલી ચૂંટણી સંદર્ભે વિવિધ એજન્સી દ્વારા આજે ઓપિનિયન પોલના આંકડા જારી કરવામાં આવ્યા છે. તદઅનુસાર આ વખતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ટીએમસી […]

આસામના દરેક જિલ્લાનો વિકાસ NDAની ટોચની પ્રાથમિકતા છે: પીએમ મોદી

નવી દિલ્હી, 06 એપ્રિલ 2026: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો છે કે આસામના દરેક જિલ્લા અને પ્રદેશનો વિકાસ તેમની પાર્ટી અને તેના જોડાણ, રાષ્ટ્રીય લોકશાહી જોડાણની ટોચની પ્રાથમિકતા છે. તેમણે આજે આસામના હોજાઈમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. મોદીએ આરોપ લગાવ્યો હતો કે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના સિલચરથી 23,550 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો

નવી દિલ્હી, 14 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આસામના સિલચરથી 23,550 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો. મોદીએ સિલચરના અંબિકાપુરમાં ત્રણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સમાં સિલચર હાઇ-સ્પીડ કોરિડોર, જેનો અંદાજિત ખર્ચ 22,864 કરોડ, સિલચર ટાઉન ફ્લાયઓવર, જેનો અંદાજિત ખર્ચ 565 કરોડ અને પથરકાંડી એગ્રીકલ્ચરલ કોલેજ, જેનો અંદાજિત ખર્ચ 122 કરોડ છે, તેનો […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના સિલચરમાં 23,550 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે

નવી દિલ્હી, 14 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના સિલચરની મુલાકાત લેશે જ્યાં તેઓ 23,550 કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સિલચરના અંબિકાપુર ખાતે ત્રણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આમાં આશરે 22,864 કરોડના ખર્ચે બનનાર સિલચર હાઇ-સ્પીડ કોરિડોર, આશરે 565 કરોડના ખર્ચે બનનાર સિલચર ટાઉન ફ્લાયઓવર અને 122 કરોડના ખર્ચે બનનાર પથરકાંડી કૃષિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code