1. Home
  2. Tag "Assam"

આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદો નક્કી કરવા વિગતવાર સર્વે કરાશે

નવી દિલ્હીઃ આસામ અને અરુણાચલ પ્રદેશની સરકારે બંને રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વના કરાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. બંને રાજ્યો વચ્ચેની સમજૂતી સરહદ પરના 123 ગામોને લગતા […]

પીએમ મોદી આજે આસામની લેશે મુલાકાત,વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી એપ્રિલ 2023ના રોજ આસામની મુલાકાત લેશે.બપોરે લગભગ 12 વાગ્યે, વડાપ્રધાન એઈમ્સ ગુવાહાટી પહોંચશે અને તેના નવા બનેલા કેમ્પસનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ એક જાહેર સમારંભમાં, તેઓ AIIMS ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજો રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટ (AAHII) નો શિલાન્યાસ પણ કરશે અને પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના […]

અમિત શાહ આજે આસામના ડિબ્રુગઢમાં જનસભાને સંબોધશે

દિસપુર: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કર્યો.આ ઉપરાંત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.ત્યારે આજરોજ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના ડિબ્રુગઢમાં જાહેર સભાને સંબોધશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ […]

PM નરેન્દ્ર મોદી 14 એપ્રિલે આસામની મુલાકાત લેશે,ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં થશે સામેલ

PM નરેન્દ્ર મોદી આસામની મુલાકાત લેશે 14 એપ્રિલે આસામ જશે પીએમ મોદી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં થશે સામેલ દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે જશે. 14  એપ્રિલના પીએમ નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે હશે. આ દરમિયાન પીએમ એઈમ્સ ગુવાહાટીનું નિરીક્ષણ કરશે અને ગુવાહાટી […]

આસામઃ બિહુને ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધવાની તૈયારી,PM મોદી પણ કાર્યક્રમમાં લેશે ભાગ

દિસપુર : આસામ સરકાર આગામી રોંગાલી બિહુના અવસર પર એક મેગા ઈવેન્ટનું આયોજન કરશે જેમાં 11,000 નર્તકો અહીં 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રદર્શન કરશે. 10,000 થી વધુ બિહુ નર્તકો ભાગ લેતા પૂર્વોત્તરમાં આ સૌથી મોટી ઇવેન્ટ હોઈ શકે છે. તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવે તેવી અપેક્ષા છે. ગુવાહાટીના સરુસજાઈ […]

અમારે મદરેસા નથી જોઈતી, અમને એન્જિનિયર અને ડોકટર જોઈએ છેઃ હિમંતા બિસ્વા સરમા

ગુવાહાટી: નવા ભારતને મદરેસાની પણ શાળાઓ-કોલેજો અને યુનિવર્સિટીઓની જરુર છે અને અમારે મદરેસા નથી જોઈતી, અમને એન્જિનિયર અને ડોકટર જોઈએ છે, તેમ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, તેઓ તેમના રાજ્યમાં તમામ મદરેસાઓ બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. કર્ણાટકના બેલાગવીમાં એક જાહેર સભાને સંબોધતા આસામના સીએમએ […]

એક ભારત શ્રેષ્ઠ ભારત: ‘યુવા સંગમ’ કાર્યક્રમ હેઠળ અસામના વિદ્યાર્થીઓ-યુવાનો ગુજરાતની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) પહેલ હેઠળ શિક્ષણ મંત્રાલયની આગેવાની હેઠળના ‘યુવા સંગમ’ કાર્યક્રમના ભાગ રૂપે, 18 વિદ્યાર્થીઓ અને કેમ્પસ સિવાયના યુવાનો આસામના અધિકારીઓ સાથે 24 ફેબ્રુઆરી અને 02 માર્ચ, 2023 દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. તેઓ પાંચ વ્યાપક ક્ષેત્રો – પર્યટન (ટુરિઝમ), પરંપરા (ટ્રેડિશન), પ્રગતિ (ડેવલપમેન્ટ), પ્રોદ્યોગિકી (ટેક્નોલોજી) […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ  

આસામમાં ભૂકંપના આંચકા 3.2ની તીવ્રતા નોંધાઈ દિસપુર:આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,આસામના હોજાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આંચકા બપોરે 11:57 કલાકે અનુભવાયા હતા. હજુ ગઈકાલે જ આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 માપવામાં આવી

દિસપુર:આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા. તેના એક દિવસ પહેલા ગુજરાતના સુરત જિલ્લામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે,ભૂકંપનું કેન્દ્ર સુરતના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW) લગભગ […]

આસામઃ એક વર્ષમાં ચાર હજાર બાળલગ્ન અટકાવ્યાં, શુક્રવારથી ફરીથી અભિયાન શરૂ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં બાળલગ્નોને અટકાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સરકાર સાથે વિવિધ સામાજિક સંસ્તાઓ પણ કામગીરી કરી રહી છે. દરમિયાન આસામમાં આવતીકાલથી બાળલગ્ન અટકાવવા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવશે. દરમિયાન એકાદ વર્ષમાં ચાર હજારથી વધારે બાળલગ્ન અટકાવ્યાં હતા. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code