1. Home
  2. Tag "Ati Bhayanak"

‘તાઉ-તે’ને પગલે ભાવનગર, દહેજ, અને દમણમાં અતિ ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા

અમદાવાદઃ તાઉ-તે’ વાવાઝોડું ગુજરાતના કાંઠે આજે સોમવારે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાશે. હાલમાં વાવઝોડું દીવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડુ નજીક આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code