1. Home
  2. Tag "ayodhya"

ચોટીલાના રામજી મંદિરમાં હવે અયોધ્યામાં બિરાજમાન રામલલાના દર્શનની અનુભૂતિ થશે

અયોધ્યાથી પ્રવાસી સ્વરૂપે ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડો આવ્યા રામજી મંદિરમાં ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડા સ્થાપીત કરાયો અમદાવાદઃ ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા દરમિયાન મળેલ ચાંદીનો સિક્કો અને પથ્થરનો ટુકડાની રામજી મંદિર ખાતે સ્થાપના કરવામાં આવી. આજે રામનવમી પવિત્ર દિવસે ચોટીલા ખાતે મોટી જગ્યાના […]

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને […]

રામ નવમીઃ રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું

લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની […]

રામનવમીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને દિવ્ય અભિષેક કરાયો

લખનૌઃ રામનવમીની સમગ્ર દેશમાં ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બનેલા ભવ્ય શ્રી રામજી મંદિરમાં પ્રથમવાર રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સવારથી જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. રામલલાના દર્શન માટે આવતા […]

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરની કામગીરી ડિસેમ્બર મહિના સુધી પૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર કરાયા બાદ રામલલાની મૂર્તિની ગત જાન્યુઆરી મહિનામાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આગામી ડિસેમ્બર મહિના પૂર્ણ સમગ્ર મંદિર તૈયાર થઈ જશે. જો કે, હાલ દરરોજ મોટી સંખ્યામાં […]

રામ નવમીઃ અયોધ્યામાં મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3:30 વાગ્યાથી અભિષેક શૃંગાર અને દર્શન કરી શકાશે

અયોધ્યાઃ 17મી નવેમ્બરે સમગ્ર દેશમાં ધાર્મિક માહોલમાં  રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રામ નવમી ઉત્સવને લઈને કેટલીક નવી વ્યવસ્થાઓ વિશે માહિતી આપી હતી કે રામ નવમીના દિવસે મંગળા આરતી પછી, અભિષેક, શ્રૃંગાર અને રામ લલ્લાના દર્શન એકસાથે 3:30 થી ચાલુ રહેશે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં મંગળા […]

ગોવાના CM પ્રમોદ સાવંતની સરકારના મંત્રીઓએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

લખનૌઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ રહ્યાં છે. પરષોત્તમ મર્યાદા શ્રી રામના દર્શન કરવા માટે દેશની સામાન્ય જનતાની સાથે મહાનુભાવો પણ અયોધ્યા જઈ રહ્યાં છે. ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સહિતના સેલિબ્રીટી પણ પ્રભુ શ્રી રામના ચરણોમાં શીશ ઝુકાવી ચુક્યાં છે. જ્યારે ઉત્તરપ્રદેશ સહિતના […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓની આસ્થા

રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થયો હતો. આ પછી દેશભરમાંથી કરોડો લોકો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યાં છે. રામ મંદિર તેની ભવ્યતાથી શ્રદ્ધાળુઓનું મન મોહી રહ્યું છે. પરંતુ રામ મંદિર સિવાય અહીં એવા 6 અન્ય સ્થળો છે જેનું પૌરાણિક મહત્વ છે અને તેમની ભવ્યતા પણ તમને મંત્રમુગ્ધ કરી દેશે. કનક ભવનઃ ટીકમગઢ (મધ્યપ્રદેશ)ની રાણી વૃષભાનુ […]

અયોધ્યાઃ શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે રામલલાની આરતીના સમયમાં કર્યો ફેરફાર

અયોધ્યાઃ પ્રભુ શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે. આજે સવારે ધુમ્મસનો માહોલ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તો અહીં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. વહીવટી તંત્ર ભક્તોને તબક્કાવાર ભગવાનના દર્શન કરાવી રહ્યાં છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા […]

અયોધ્યામાં દર વર્ષે પાંચ કરોડથી વધારે પ્રવાસીઓ આવવાની આશા

નવી દિલ્હીઃ અમેરિકાની ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે, ભારતની પર્યટન ક્ષમતા પર વિશેષ નોંધમાં જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન એ એક મોટી ધાર્મિક ઘટના છે. તે મોટી આર્થિક અસર સાથે પણ આવે છે કારણ કે ભારતને એક નવું પ્રવાસન સ્થળ મળે છે જે દર વર્ષે પાંચ કરોડથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code