1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યા: રામલલાની પૂજાના સમયમાં થયો ફેરફાર, હવે મંદિર સવારે 6 કલાકે ખુલશે

અયોધ્યાઃ રામલલા મંદિરમાં દર્શન અને ધાર્મિક વિધિઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે હેઠળ હવે મંદિર સવારે સાત વાગ્યે નહીં પણ સવારે છ વાગ્યે ખુલશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંદિર હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા […]

ઉત્તરપ્રદેશઃ અયોધ્યા સહિત આ પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ ગેરકાયદે વકફ મિલકતો

યુપીમાં, પાંચ જિલ્લાઓ ગેરકાયદે વકફ મિલકતોના સંદર્ભમાં ટોચ પર છે. સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એ યુપીની આવી વકફ મિલકતોની જિલ્લાવાર વિગતો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સોંપી છે. અયોધ્યા, શાહજહાંપુર, રામપુર, જૌનપુર અને બરેલી જિલ્લા વકફના નામે સરકારી જમીનો સંપાદિત કરવામાં રાજ્યમાં મોખરે છે. આ દરેક જિલ્લામાં વકફ બોર્ડ બે હજાર કે તેથી વધુ મિલકતોનો દાવો […]

અયોધ્યા: રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ, રામ નગરીને શણગારવામાં આવી

અયોધ્યાઃ આજે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના અભિષેકની પહેલી વર્ષગાંઠ છે. આ પ્રસંગે અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ યજ્ઞ હવન માટેની વેદી તૈયાર છે, તો બીજી તરફ રામ મંદિરને પચાસ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રામ મંદિર સંકુલના વિવિધ ભાગોમાં દિવસભર યજ્ઞ-હવન અને પૂજા થશે. આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે […]

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ક્યારે પૂર્ણ થશે? નિર્માણ કાર્યની સમીક્ષા કરાઈ

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે રામ જન્મભૂમિ ખાતે ચાલી રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે L&T અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડના અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ બાકી બાંધકામ કામો માટે સંભવિત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. રામ મંદિર નિર્માણ […]

અયોધ્યા જઈ રહેલી અમદાવાદની બસને નડ્યો અકસ્માત, 51 મુસાફરોને ઈજા

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદથી શ્રદ્ધાળુઓ બસમાં અયોધ્યા દર્શન કરવા માટે નીકળ્યાં હતા. આ બસ શ્રદ્ધાળુઓની લઈને ઉત્તરપ્રદેશના શાહજહાંપુર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસને અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં 51 જેટલા મુસાફરોને ઈજા  થઈ હોવાનું જાણવા મળે છે. આ શ્રદ્ધાળુઓના અમદાવાદમાં રહેતા પરિવારજનોને અકસ્માતની જાણ થતા તેઓ પણ ચિંતામાં મુકાયાં હતા. તેમજ […]

અયોધ્યા શ્રી રામના આગમનમાં થયું મગન

લખનૌઃ અયોધ્યાનગરી શ્રી રામના આગમનની ખુશીમાં ઉમટી રહી છે. 500 વર્ષ પછી રામલલાની હાજરીમાં રામનગરીમાં 35 લાખથી વધુ દીવા અને રામ કી પૌડીમાં 25 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. અયોધ્યામાં અન્ય મેગા શો અંતર્ગત આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ સવારથી જ જોવા મળશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પર્યટન-સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને યુપીના […]

દિવાળી પર્વ પર અયોધ્યાના 55 ઘાટ 28 લાખ દીવાઓથી પ્રકાશિત થશે

લખનૌઃ આ વર્ષે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અયોધ્યાનો આઠમો દીપોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે સરયુ નદીના 55 ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત સરયૂ નદીના 55 ઘાટ પર 28 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. ઘાટ સંયોજકોની દેખરેખ હેઠળ […]

અયોધ્યામાં દીપોત્સવની તડામાર તૈયારી, બે વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

અયોધ્યાઃ રામની નગરી અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન રામની પૌડી પર ઝળહળતા લાખો દીવા અને સાંસ્કૃતિક વિભાગનું સ્ટેજ ભક્તોને ત્રેતાયુગની અનુભૂતિ કરાવશે. આ વર્ષે દીપોત્સવની 8મી આવૃત્તિ પહેલા કરતા પણ વધુ ભવ્ય અને અનોખી બનશે. રામ કી પૌડીને વિસ્તૃત બનાવવા કામ ચાલી રહ્યું છે, જ્યાં લાખો દીવાઓ પ્રગટાવવામાં આવશે, અને શહેરને સંપૂર્ણ રીતે સુશોભિત અને સુંદર બનાવવામાં […]

અયોધ્યાની જેમ જ ગુજરાતમાં પણ ભાજપાને હરાવાશેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગુજરાતમાં ભાજપને હરાવવાના છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર […]

અયોધ્યાઃ નેપાળના જનકપુરધામથી અયોધ્યાધામ સુધી ચાલશે ડાયરેક્ટ ટ્રેન

નવી દિલ્હીઃ જ્યારથી અયોધ્યામાં રામ લાલાના ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ ભક્તો શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ભારત અને નેપાળ સરકારે બંને દેશો વચ્ચે અયોધ્યા અને જનકપુર વચ્ચે ટ્રેન ચલાવવાનો કરાર કર્યો છે. નેપાળ અને ભારત સરકાર વચ્ચેના કરાર હેઠળ જનકપુરધામથી અયોધ્યાધામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code