અયોધ્યાઃ શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે રામલલાની આરતીના સમયમાં કર્યો ફેરફાર
અયોધ્યાઃ પ્રભુ શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે. આજે સવારે ધુમ્મસનો માહોલ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તો અહીં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. વહીવટી તંત્ર ભક્તોને તબક્કાવાર ભગવાનના દર્શન કરાવી રહ્યાં છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા […]