1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યાઃ શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે રામલલાની આરતીના સમયમાં કર્યો ફેરફાર

અયોધ્યાઃ પ્રભુ શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે. આજે સવારે ધુમ્મસનો માહોલ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તો અહીં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. વહીવટી તંત્ર ભક્તોને તબક્કાવાર ભગવાનના દર્શન કરાવી રહ્યાં છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા […]

અયોધ્યામાં દર વર્ષે પાંચ કરોડથી વધારે પ્રવાસીઓ આવવાની આશા

નવી દિલ્હીઃ અમેરિકાની ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે, ભારતની પર્યટન ક્ષમતા પર વિશેષ નોંધમાં જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન એ એક મોટી ધાર્મિક ઘટના છે. તે મોટી આર્થિક અસર સાથે પણ આવે છે કારણ કે ભારતને એક નવું પ્રવાસન સ્થળ મળે છે જે દર વર્ષે પાંચ કરોડથી […]

રામલલાની મૂર્તિ અને તેમના આભુષણોની દુનિયાભરમાં ચર્ચા, જાણો પ્રભુ શ્રી રામના આભુષણો અંગે

નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. બીજી તરફ રામલલાની મૂર્તિને જે શણગાર કરાયો છે જેની ભારત જ નહીં સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. રામલલાની સુંદર પ્રતિમાને સોનુ, હિરા, રૂબી અને પન્નાથી જડિત આભુષણોની પણ ચર્ચા થઈ રહી છે. રામલલાના પહેરાવેલા આભુષણો લખનૌમાં તૈયાર કરવામાં […]

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં લાખો શ્રદ્ધાળુઓ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે મંદિર ભક્તો માટે દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દરમિયાન વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. બીજી તરફ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોને જોઈને તંત્રના હોંશ પણ ઉડી ગયા હતા. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મંદિર પરિસર નજીકથી ધક્કામુક્કી થઈ હતી. જેથી […]

અમદાવાદના છેવાડે બોપલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી

અમદાવાદઃ શહેરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતો ત્યારે શહેરીજનોને ફડાકટા ફોડ્યા હતા. શહેરના છેવાડે બોપલ વિસ્તારમાં વિવિધ સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો પણ ભગવાન શ્રી રામજી, માતા સીતાજી, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને પ્રભુ રામજીની ભક્તિ […]

શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું : ગડકરી

નવી દિલ્હીઃ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સંદેશ ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું છે કે; ‘અયોધ્યા ધામમાં લાખો ભારતીયો દ્વારા આરાધિત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ખુશીને શબ્દોમાં વ્યક્ત […]

એકબીજા સાથે સમન્વયથી વર્તવું એ સત્યનું આચરણઃ મોહન ભાગવત

અયોધ્યાઃ રામ લલ્લાના અભિષેક પછી આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, ‘આજે ભારતનો સ્વ અયોધ્યામાં રામલલા સાથે પાછો ફર્યો છે. ભારત સમગ્ર વિશ્વને દુર્ઘટનામાંથી રાહત આપવા માટે ઉભું રહેશે. પ્રખર બાબતોમાં સમજદારીપૂર્વક બોલવાનું કામ મને આપવામાં આવ્યું છે. આજે અમે સાંભળ્યું કે, વડાપ્રધાને અહીં આવતા પહેલા કડક તપસ્યા કરી હતી. તપશ્ચર્યા હોવી જોઈએ તેના કરતાં વધુ […]

અયોધ્યામાં રામલલા બિરાજમાન થતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પુરી ધાર્મિક વિધી સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં પ્રભુ શ્રી રામની બાળ સ્વરૂપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના સીએમ યોગી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં આ અનુષ્ઠાન પુરુ થયું […]

આ ધરતી ઉપર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છુઃ મૂર્તિકાર યોગીરાજ અરુણ

અયોધ્યાઃ રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકાર યોગીરાજ અરુણજીએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે હું આ ધરતી ઉપર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છે. ક્યારેક ક્યારેક મને લાગે છે કે હું સપનોની દુનિયામાં છું. મૂર્તિકાર યોગીરાજ અરુણજીએ રામલલાની મૂર્તિનું નિર્માણ કર્યું છે. તેઓ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ […]

અયોધ્યા રામ મંદિર: આરતી દરમિયાન હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા થશે

અયોધ્યા: થોડા સમય બાદ અયોધ્યા નગરીમાં શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. બધા મહેમાનોને ઘંટડીઓ આપવામાં આવશે, જે તેઓ આરતી દરમિયાન વગાડશે. એવું નોંધવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code