1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યામાં દીપોત્સવની તડામાર તૈયારી, બે વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

અયોધ્યાઃ રામની નગરી અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન રામની પૌડી પર ઝળહળતા લાખો દીવા અને સાંસ્કૃતિક વિભાગનું સ્ટેજ ભક્તોને ત્રેતાયુગની અનુભૂતિ કરાવશે. આ વર્ષે દીપોત્સવની 8મી આવૃત્તિ પહેલા કરતા પણ વધુ ભવ્ય અને અનોખી બનશે. રામ કી પૌડીને વિસ્તૃત બનાવવા કામ ચાલી રહ્યું છે, જ્યાં લાખો દીવાઓ પ્રગટાવવામાં આવશે, અને શહેરને સંપૂર્ણ રીતે સુશોભિત અને સુંદર બનાવવામાં […]

અયોધ્યાની જેમ જ ગુજરાતમાં પણ ભાજપાને હરાવાશેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગુજરાતમાં ભાજપને હરાવવાના છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર […]

અયોધ્યાઃ નેપાળના જનકપુરધામથી અયોધ્યાધામ સુધી ચાલશે ડાયરેક્ટ ટ્રેન

નવી દિલ્હીઃ જ્યારથી અયોધ્યામાં રામ લાલાના ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ ભક્તો શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ભારત અને નેપાળ સરકારે બંને દેશો વચ્ચે અયોધ્યા અને જનકપુર વચ્ચે ટ્રેન ચલાવવાનો કરાર કર્યો છે. નેપાળ અને ભારત સરકાર વચ્ચેના કરાર હેઠળ જનકપુરધામથી અયોધ્યાધામ […]

અયોધ્યામાં સુરક્ષા વધારે મજબુત કરાશે, NSG કમાન્ડો પણ સુરક્ષાની જવાબદારી ઉઠાવશે

લખનૌઃ શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર હવે અહીં એનએસજી કમાન્ડો યુનિટ બનાવવાની તૈયારી કરી રહી છે જેના માટે જમીનની શોધ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના નિર્ણયની મંજૂરી બાદ NSGના બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરવામાં આવશે. જિલ્લામાં અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારની બે સુરક્ષા […]

રામલલાને પણ ગરમીની અસર, પ્રભુને પહેરાવાય છે સુતરાઉ વસ્ત્રો

અયોધ્યાઃ ઉત્તરભારતમાં હાલ કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ગરમીને પગલે રામલલાની દિનચર્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમને ગરમીમાં રાહત આપતું ભોજન અને રાહત આપતા કપડાં આપવામાં આવી રહ્યા છે. હાલમાં ઉત્તર ભારતમાં નૌટપાના કારણે તાપમાન સતત 40 ડિગ્રીથી ઉપર રહે છે. આવી સ્થિતિમાં રામનગરીના મંદિરમાં હાજર ભગવાનની દિનચર્યા પણ બદલાઈ […]

અક્ષર તૃતીયાના પાવન પર્વ પર રામલલાને 11 હજાર હાપુસ કેરીનો ભોગ ધરાવાયો

અયોધ્યાઃ અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને 11 હજાર હાપુસ કેરી અર્પણ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી શ્રીરામના ભક્તોએ રામલલા પ્રત્યેની આસ્થા તેમની કેરીનો પ્રથમ પાક અર્પણ કરીને દર્શાવી હતી. હાપુસને કેરીની શ્રેષ્ઠ જાતોમાંની એક ગણવામાં આવે છે. તે મુખ્યત્વે મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ઉત્પન્ન થાય છે અને દેશ અને વિદેશમાં […]

અયોધ્યામાં પીએમ મોદીના સ્વાગત માટે જબરજસ્ત તૈયારીઓ, સાંજે ભવ્ય રોડ શોમાં યોગી આદિત્યનાથ પણ જોડાશે

પીએમ નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રોડ શો કરશે. મોદીના રોડ શોમાં 100 માતૃશક્તિ તેમના રથની આગળ અને 100 માતૃશક્તિ તેમના રથની પાછળ રહેશે. બીજેપી મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ કમલેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, સીએમ યોગી આદિત્યનાથ પણ રોડ શોમાં ભાગ લેશે. તેઓ સાંજે 5 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સાકેત ડિગ્રી કોલેજના મેદાનમાં આગમન કરશે આ દરમિયાન પીએમ મોદી મહર્ષિ […]

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે . આ સ્થળે કરશે રોડ શો બીજેપીના રાજ્ય […]

અયોધ્યામાં રામ મંદિર બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામલલાની મૂર્તિની સ્થાપના બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. શ્રીલંકામાં માતા સીતાજીની મૂર્તિને અયોધ્યાના સરયુના પવિત્ર જળથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે શ્રી સીતા અમ્માન મંદિર પ્રશાસને અયોધ્યાનું સરયુ પાણી આપવા માટે યુપીના મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે. હવે મંદિર […]

અયોધ્યાઃ માનવ તસ્કરી રેકેટમાં ચોંકાવનારો ખુલાસો, બાળકો પાસે મદરેસામાં અભ્યાસના નામે મજુરી કરાવાતી

લખનૌઃ અયોધ્યામાં માનવતસ્કરીનો પર્દાફાશ કરીને પોલીસે 99 બાળકોને મુક્ત કરાવીને પાંચ મોલવીઓને ઝડપી લીધા હતા. તેમજ બાળકોને સહારનપુર મોકલી આપવામાં આવ્યાં હતા. બાળકોને મદરેસામાં અભ્યાસ કરાવવાના નામે તેમની પાસે મજુરી કરાવવાની સાથે પશુઓની જેમ માર મારવામાં આવ્યો હતો. પોલીસે પાંચેય મોલવીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code