1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યા:શ્રીરામજન્મભૂમિ માર્ગ આજથી ભક્તો માટે ખુલશે,નવા રૂટ પર ટ્રસ્ટ તરફથી અનેક નિ:શુલ્ક સુવિધાઓ

આજથી ભક્તો માટે ખુલશે શ્રીરામજન્મભૂમિ પથ  નવા રૂટ પર ટ્રસ્ટ તરફથી અનેક નિ:શુલ્ક સુવિધાઓ અયોધ્યા: રામલલાના દર્શનાર્થીઓ માટે રવિવારે નવા દર્શન માર્ગનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જૂના દર્શન માર્ગમાં ફેરફાર કરીને હવે આ નવા માર્ગ દ્વારા ભક્તો રામલલાના દર્શન કરવા માટે પરિસરમાં પ્રવેશી શકશે. બાંધકામના કામોમાં ઝડપ લાવવા માટે રંગમહેલ બેરીયર પાસેથી પસાર થતો […]

અયોધ્યા: પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી માટે રામ મંદિર નિર્માણનું કામ વધુ તેજ કરવામાં આવ્યું, 700 મજૂરો વધારવામાં આવ્યા

અયોધ્યા:રામ જન્મભૂમિ પર નિર્માણાધીન રામ મંદિરના નિર્માણ કાર્યમાં મજૂરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 1600 કારીગરો અને મજૂરો રામ મંદિરને આકાર આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 900 મજૂરો રોકાયેલા હતા,ત્યારે હવે 700 વધુ મજૂરો રોકાયા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેમ્પસમાં ચાલી રહેલી મોટાભાગની યોજનાઓ પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે […]

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે પીએમ મોદીને આમંત્રણ મોકલાયું

અયોઘ્યાઃ- ઉત્તરપ્રદેશની રામનગરી અયોધ્યા માં રામ મંદિરનું નિર્માણકાર્ય. ખૂબ જ ઝડપી વેગથી ચાલી રહ્યું છે ત્યારે વર્ષે 2024ના શરુઆતના મહિનામાં મંદિરને ભક્તો માટે ખુલ્લુ મૂકવાની યોજના છે ત્યારે હવે મંદિરના ટ્રસ્ટ દ્રારા રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્ર મોકલીદેવાયો […]

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે અન્ય 37 ધાર્મિક સ્થળનો કાયાકલ્પ કરાશે

લખનૌઃ રામનગરી અયોધ્યાના ધાર્મિક પ્રવાસન સ્થળોના કાયાકલ્પની તૈયારી કરવામાં આવી રહી છે. અહીં આવા 37 સ્થળો વિકસાવવા અને પ્રવાસન સુવિધાઓ વધારવા માટે 34.55 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અયોધ્યા અને તેની આસપાસના વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક તળાવો, મઠો, આશ્રમો અને પ્રવાસન સ્થળોનો વિકાસ અને નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. દરમિયાન રામનગરીના કાયાકલ્પ માટે પણ […]

અયોધ્યામાં રામ મંદિરની સુંદરતા ઓર વધશે – મંદિર સુધીના 17 કિ.મી લાંબા માર્ગ પર 25 રામ પિલ્લર બનાવવામાં આવશે

અયોધ્યાઃ- રામ મંદિરને લઈને લાખો શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે મંદરનું નિર્માણ 2024 ના પ્રથમ મહિનામાં પૂર્ણ થવાની આશાો સેવાઈ રહી છે ત્યારે રામ મંદિરની શોભા વધારવા માટે અનેક કારિગીરીઓ કરવામાં આવી રહી છે હવે રામ પિલ્લર રાખવાને લઈને પણ મહત્વની જાણકારી સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી  આવતા વર્ષે રામ […]

અયોધ્યાઃરામ મંદિરની સુરક્ષાને લઈને મોટા સમાચાર,CISFને સોંપાશે રામ મંદિરની સુરક્ષાની જવાબદારી

લખનઉ:રામ મંદિરની સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરની સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CISFના DG સહિત અન્ય અધિકારીઓએ તાજેતરમાં રામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. CISFની કન્સલ્ટન્સી વિંગ આ સમગ્ર પ્લાન તૈયાર કરશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં રામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CISFની વ્યૂહરચના રામજન્મભૂમિ સંકુલને મહત્તમ […]

અયોધ્યામાં સુરક્ષાના માસ્ટર પ્લાનના પ્રથમ તબક્કાને સીએમ યોગીએ આપી મંજુરી

  અયોધ્યા – ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરની આતુરતાથઈ રાહ જોવાી રહી છે ત્યારે આવનારા વર્ષના શરુઆતના મહિનામાં મંદિર બનીને તૈયાર થી જશે અને ભક્તો મંદિરના દર્શન પણ કરી શકશે તે જ સમયે અયોધ્યામાં ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે જેનું નિર્માણ કાર્ય પણ તેજ થયું છે અહી આવતા યાત્રીઓને ખાસ સુવિધાઓ આપવામાં આવશે અને […]

અયોધ્યામાં સુરક્ષા માટે વિશેષ ડ્રોનની તૈનાતી,આકાશમાંથી રાખવામાં આવશે દેખરેખ

લખનઉ : અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની આખી બટાલિયન ગોઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024માં મંદિરનું ઉદ્ઘાટન કરશે, ત્યાં સુધીમાં નવી સુરક્ષા કોર્ડન પણ તૈયાર થઈ જશે. ઉત્તર પ્રદેશ […]

અયોધ્યામાં રામ મંદિરની અભેદ સુરક્ષા-વ્યવસ્થા હશે, લગભગ 38 કરોડનો ખર્ચ કરાશે

લખનૌઃ અયોધ્યામાં રામલલાના મંદિરની સુરક્ષા યોજના પર લગભગ 38 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ અંગેનું ફંડ મંજૂર થઈ ગયું છે અને તેની જવાબદારી યુપી નિર્માણ નિગમને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં તેનો ડીપીઆર સરકારને મોકલવામાં આવશે. આમાં જળ, જમીન અને આકાશ ત્રણેય બાજુથી સુરક્ષાને લઈને બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. મંદિરની સુરક્ષા મજબૂત કરવા […]

ભગવાન રામના ભક્તોના ઈંતઝારનો આવશે અંત – અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ આવી સામે

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા  આવતા વર્ષે જાન્યુઆરીમાં કરાશે લાખો ભક્તોના ઈંતઝારનો આવશે અંત દિલ્હીઃ- અયોધ્યા રામ મંદિરને લઈને લાખો શ્રદ્ધાળુંઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે આવતા વર્ષ દરમિયાન જાન્યુઆરી મહિનામાં મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code