1. Home
  2. Tag "ayodhya"

રામ ભક્તોની પ્રતિક્ષાનો આવશે અંતઃ અયોધ્યામાં 2023ના અંત સુધીમાં મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલુ રામ મંદિર ડિસેમ્બર 2023ના અંત સુધીમાં ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જો કે, મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025 પહેલા પુરુ થવાની શકયતાઓ નહીવત છે. જો કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંદિર નિર્માણ 2025 પહેલા પૂર્ણ નથી. જો કે, ભક્તો ડિસેમ્બર 2023 સુધીમાં આંશિક […]

અયોધ્યાના સરયુમાં સ્નાન દરમિયાન એક જ પરિવારના 12 લોકો ડૂબ્યા, બચાવ કામગીરી શરૂ

અયોધ્યામાં એક દર્દનાક દુર્ઘટના ઘટી 1 જ પરિવારના 12 લોકો સરયુમાં સ્નાન દરમિયાન ડૂબ્યા પોલીસ ડાઇવર્સ દ્વારા બચાવ કામગીરી શરૂ અયોધ્યા: અયોધ્યામાં એક દર્દનાક ઘટના ઘટી હતી. ગુપ્તાર ઘાટ પર સરયુમાં સ્નાન દરમિયાન એક જ પરિવારના 12 લોકો ડૂબી ગયા. હાલમાં સ્થાનિક પોલીસ ડાઇવર્સ બચાવ કામગીરી હાથ ધરી છે. આ પરિવાર આગ્રાનો હોવાનું જણાવાઇ રહ્યું […]

PM મોદીએ ચેક કર્યા અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટ્સ, વિકાસ કાર્યોની કરી સમીક્ષા

નવી દિલ્હી: આજે અયોધ્યા વિકાસ યોજના અંગે પીએમ મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠકનું આયોજન થયું હતું. બેઠક દરમિયાન પીએમ મોદીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી અને વિઝન ડોક્યુમેન્ટ પણ જોવામાં આવ્યું. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ બેઠક દોઢ કલાક […]

પીએમ મોદી આજે 11 વાગ્યે અયોધ્યાના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે, સીએમ યોગી પણ રહેશે હાજર

દિલ્હી:આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપી આ દિવસોમાં સંપૂર્ણ ધ્યાન પર છે. આજે પીએમ મોદી અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કામોની સમીક્ષા કરશે.વીડિયો કોન્ફરન્સિંગમાં યોજાનારી આ બેઠકમાં સીએમ યોગી પણ હાજર રહેશે. કોરોના મહામારીના કારણે અયોધ્યાના વિકાસની દ્રષ્ટિ વર્ચ્યુઅલ રીતે જોવામાં આવશે.પીએમ મોદી અને સીએમ યોગીની સાથે બંને ડેપ્યુટી સીએમ સહિત 13 વધુ સભ્યો […]

ધર્મ પરિવર્તનની ઘટનાઃ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરતો સાધુ સમાજ

આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી 24 કલાકમાં જ ફાંસીની સજા આપવી જોઈએઃ સાધુ સમાજ લખનૌઃ યુપી એટીએસની ટીમે લખૈનામાં ધર્મ પરિવર્તન કરનારાના બે મૌલવીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન ધર્માંતરણના મામલે અયોધ્યાના સંતોએ આરોપીઓને સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ આરોપીઓને ફાંસીની સજા થાય તેવો કાયદો લાવવા માટે માંગણી કરી […]

રામ મંદિરના નિર્માણ કાર્યમાં આવશે ગતિ, કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય

હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં આવશે ગતિ કેન્દ્ર સરકારે ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજૂરી આપી કાયદેસર ખોદકામના આ નિર્ણયથી મંદિરનું કામકાજ ઝડપી બનશે નવી દિલ્હી: હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં ગતિ આવશે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજૂરી આપી છે. કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે […]

રામભક્તો માટે ખુશીના સમાચાર: મંદિરના પાયાનું કામ થયું શરૂ, જલ્દીથી કરી શકાશે દર્શન

અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું કામ રોકેટની ગતિથી મંદિરના પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું જમીનમાં 40 ફૂટ નીચે કરવામાં આવ્યું છે ખોદકામ ઉતર પ્રદેશ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પરિસરમાં જોરો શોરોથી કામ ચાલી રહ્યું છે. ફાઉન્ડેશનના પાયા અને તેમાં વપરાયેલી સામગ્રીના ફોર્મ્યુલા પર પહેલેથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો. રામ મંદિરના પાયા માટે જમીનથી 40 ફૂટ […]

અયોધ્યાઃ- રામલલાએ ધારણ કર્યો સોનાનો મુકુટ, સાદગી સાથે રામનવમીની  ઉજવણી

દેશભરમાં સાદગીથી રામનવમીની ઉજવણી રામલલાએ ઘારણ કર્યો સોનાનો મુકુટ અયોધ્યાઃ- આજે રામનવમીનો ઉત્સવ છે ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને લોકો ભગવાન રામનો જન્મ દિવસ સાદગીભર ઉજવી રહ્યા છે,  અયોધ્યામાં પોતાના સ્થાયિ મંદિરમાં બિરાજમાન શ્રીરામલલાએ આજરોજ બુધવારે રામનવમીના દિવસે નવો પોષાક અને સોનાનો મુકુટ ઘારણ કર્યો હતો. તેમને વૈદિક મંત્રોચ્ચાર સાથે નવો પોષાક સમર્પિત કરવામાં આવ્યો […]

ઉત્તરપ્રદેશમાં કોરોનાવાયરસની અસર: અયોધ્યામાં નહીં યોજાય રામનવમીનો મેળો

ઉત્તરપ્રદેશમાં કોરોનાની અસર રામનવમીનો મેળો નહી યોજાય સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય અયોધ્યા: ઉત્તરપ્રદેશ પ્રશાસન દ્વારા રાજ્યમાં કોરોનાવાયરસના વધતા કેસને લઈને રામનવમીના મેળાના આયોજનને રોકી દેવામાં આવ્યું છે. રામનવમીના મેળાની અયોધ્યામાં દર વર્ષે જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે કોરોનાવાયરસના જાનલેવા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ […]

રામ મંદિર નિર્માણ માટે દાનમાં મળેલા 22 કરોડના 15 હજાર ચેક થયા બાઉન્સ

રામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડના 15 હજાર ચેક બાઉન્સ બેંક ખાતામાં અપર્યાપ્ત રકમ કે ટેકનિકલ ખામી હોવાને કારણે ચેક થયા બાઉન્સ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ રકમ એકત્ર કરાઇ હતી નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાન પેટે એકત્ર કરાયેલા 22 કરોડ રૂપિયાના લગભગ 15 હજાર ચેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code