1. Home
  2. Tag "ayodhya"

રામ મંદિર નિર્માણ કાર્ય માટે ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાનું મળ્યું દાન

અયોધ્યામાં રામમંદિર નિર્માણ કાર્ય માટે સમગ્ર દેશમાં નિધી એકત્રીકરણ શરૂ ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની નિધિનું સમર્પણ થયું હવે વિહીપ લોકોના ઘર ઘર સુધી જઇ સમર્પણ નિધિ એકત્ર કરશે અમદાવાદ: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય માટે સમગ્ર દેશમાં નિધી એકત્રીકરણ થઇ રહ્યું છે. આ નિધિ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની […]

રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી: સીએમ યોગીની ગોરક્ષ પીઠે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા

રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી સીએમ યોગીની ગોરક્ષ પીઠે કર્યું દાન એક કરોડ રૂપિયાનું આપ્યું દાન ગોરખપુરની ગોરક્ષ પીઠે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 1.01 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે બુધવારે ગોરખનાથ મંદિરની મુલાકાત લીધી હતી. અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી એક કરોડ એક લાખનો […]

અયોધ્યા – રામ મંદિરના ગર્ભગૃહ સ્થાને ભૂમિ પૂજન કર્યા બાદ પાયા નિર્માણના કાર્યનો આજથી આરંભ કરાયો

 રામમંદિરના ગર્ભગૃહ સ્થાને પહેલા કરાયું ભૂમિ પૂજન  ગર્ભગૃહ સ્થાને પાયા નિર્માણનું કામ શરુ દિલ્હીઃ-અયોધ્યાના રામ જન્મભૂમિમાં રામલાલાના ગર્ભગૃહ સ્થાને ગુરુવારના રોજ નિર્માણ કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે,આ કાર્ય શરુ કરતા પહેલા વૈદિક આચાર્ય દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. અત્યાર સુધી રામલાલાના ગર્ભગૃહની આસપાસથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો હતો. ગુરુવારે મુખ્ય ગર્ભગૃહમાં પાયા નિર્માણનું કાર્યનો […]

રામ મંદિરના નિર્માણ કાર્ય માટે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને 100 કરોડ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય માટે ટ્રસ્ટની કરાઇ છે રચના અત્યારસુધી રામ મંદિરના નિર્માણ કાર્ય માટે 100 કરોડ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું આગામી સમયમાં આ દાનની રકમ વધવાની સંભાવના અયોધ્યા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્ય માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ નામના […]

રામ મંદિર માટે પહેલું દાન દેશના રાષ્ટ્રપતિએ કર્યું – 5 લાખ 100 રુપિયાનો આપ્યો ચેક

‘નિધી સમર્પણ અભિયાન રામ મંદિર માટે દાન રાષ્ટ્રપતિએ ભિયાનની શરૂઆત 5 લાખ 100 રૂપિયા આપીને કરી  દિલ્હીઃ-અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિર માટેની ‘નિધી સમર્પણ અભિયાન’ શુક્રવારથી શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આ અભિયાનની શરૂઆત 5 લાખ 100 રૂપિયા આપીને કરી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ અને […]

ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ માટે જૂનાગઢનો એક સમાજ આપશે ચાંદીની 200 ઈંટ

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢનો અખિલ વિશ્વ સિંધી સમાજ મંદિર નિર્માણ માટે એક કિલો વજનની 200 ઈંટ આપશે. ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો […]

રામનગરી અયોધ્યાના વિકાસ માટે એમપી-યુપી સાથે મળીને કરશે કામ – ઈન્દોરની તર્જ પ  વિકાસ માટે કરાર પર કર્યા હસ્તાક્ષર

રામનગરીના વિકાસ માટે યૂપી-એમપી સાથે મળીને કરશે કામ એમઓયૂ પર  આ બાબતે કર્યા હસ્તાક્ષર ઈન્દોર જેન અયોધ્યા નરગીને સ્વચ્છ બનાવાશે દિલ્હીઃ-રામમંદિરનને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા ણળી રહ્યો છે, રામનગરી અયોધ્યાના વિકાસને લઈને અનેક અવનવી યોજનાઓ ઘડવામાં આવી રહી છે,ત્યારે હવે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સમાવિષ્ટ પામેલું શહેર ઇન્દોર મોડેલ મુજબ, રામનગરીને આંતરરાષ્ટ્રીય સુવિધાઓવાળા પર્યટન […]

અયોધ્યામાં રામ મંદિરના પાયા માટે વિંધ્યાચલથી મજબૂત ખડકો લાવવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિરના પાય માટે વિંધ્યાચલથી  ખડક મંગાવાશએ મંદિરનો પાયો મજબુત બનાવાશે દેવી જગદંબાએ શ્રી રામને દૈવી શક્તિ આપી  તેજ રીતે મંદિરના પાયાને મળશે શક્તિ દિલ્હીઃ-માનવામાં આવે છે કે રાવણ સાથેના યુદ્ધ દરમિયાન દેવી જગદંબાએ શ્રી રામને દૈવી શક્તિ આપી હતી. આ જ તર્જ પર, અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામ મંદિરના પાયાને પણ વિંધ્યાચલની દેવી […]

અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો પાયો મકરસંક્રાંતિએ નખાશે

દિલ્હીઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રીરામજીનું મંદિર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી મકરસંક્રાંતિએ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવશે અને આગામી ડિસેમ્બર 2023 સુધીમાં નિર્માણ કાર્ય પુરુ કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપત રાયજીએ જણાવ્યું હતું કે પાયાની મજબૂતી પર મંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં આઈઆઈટી, મુંબઈ, ગુવાહાટી, ચેન્નાઈ, રૂડકી, એનઆઈટી […]

રામ મંદિર નિર્માણ કાર્ય માટે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના 18 હજાર ગામડાંમાંથી ભંડોળ કરશે એકત્ર

 અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિહિપ ફંડ એકત્ર કરશે  વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકરો ગુજરાતના 18 હજાર ગામડાંમાં ફરશે  આ ગામોમાં ફરી ફંડ એકત્ર કરશે નવી દિલ્હી: અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે ત્યારે આ નિર્માણ કાર્ય માટે ભંડોળ એકત્ર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકરો ગુજરાતના 18 હજાર ગામડાંમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code