રામ મંદિર નિર્માણ કાર્ય માટે ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાનું મળ્યું દાન
અયોધ્યામાં રામમંદિર નિર્માણ કાર્ય માટે સમગ્ર દેશમાં નિધી એકત્રીકરણ શરૂ ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની નિધિનું સમર્પણ થયું હવે વિહીપ લોકોના ઘર ઘર સુધી જઇ સમર્પણ નિધિ એકત્ર કરશે અમદાવાદ: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય માટે સમગ્ર દેશમાં નિધી એકત્રીકરણ થઇ રહ્યું છે. આ નિધિ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની […]


