1. Home
  2. Tag "ayodhya"

રામભક્તોને એર ઈન્ડિયા એક્સપ્રેસની ભેટ,અયોધ્યા,બેંગલુરુ અને કોલકાતા વચ્ચે સીધી ફ્લાઈટની જાહેરાત

લખનઉ:અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત 5 હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે. જો કે સામાન્ય ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન કરવાની તક મળશે. આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા રામ ભક્તો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેથી […]

અયોઘ્યા: ભક્તો ભગવાન શ્રી રામજીની સાથે મહર્ષિ વાલ્મિકીજી, માતા શબરી, દેવી અહિલ્યાજીના દર્શન કરી શકશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય  મંદિરમાં ભગવાન શ્રી રામજીની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાના મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. મુખ્ય મંદિર અને ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામજી બિરાજમાન થશે. અહીં મંદિરમાં ઋષિ-મુનિયોના પણ દર્શન થશે. મુખ્ય રામ મંદિર ઉપરાંત સાત અન્ય દેવી-દેવતાઓના મંદિર બનાવવામાં આવી રહ્યાં છે. મુખ્ય મંદિર થોડા અંતરે આધ્યાત્મિક રુપે મહત્વપૂર્ણ મંદિરોને જગ્યા અપાઈ છે. […]

અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

લખનૌઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તા. 23મી જાન્યુઆરીથી ભક્તો ભવ્ય મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન કરી શકશે. દરમિયાન યુપીના આબકારી મંત્રીએ મોટી જાહેરાત કરી છે. રામનગરી અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હાલની તમામ દુકાનો હટાવીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે. […]

દિલ્હી બાદ હવે મુંબઈથી અયોધ્યાની સીધી ફ્લાઈટ થશે,ઈન્ડિગો એરલાઈન આ રીતે શરૂ કરશે આ સેવા

લખનઉ:ઉત્તર પ્રદેશના અયોધ્યાથી નવી દિલ્હી અને અમદાવાદની સીધી ફ્લાઈટ પછી ઈન્ડિગોએ હવે 15 જાન્યુઆરીથી અયોધ્યા અને મુંબઈ વચ્ચે સીધી કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ પૂર્ણ થયા બાદ અને અયોધ્યાથી દિલ્હી […]

ઉત્તરાખંડથી 1500 ભક્તો સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચશે,પહેલા કરશે રામલલાના દર્શન

દિલ્હી: શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શન પહેલા ઉત્તરાખંડથી 1500 ભક્તોને વિશ્વ હિન્દુ પરિષદ પોતાના ખર્ચે સ્પેશિયલ ટ્રેન દ્વારા  અયોધ્યા લઈ જશે. આ ટ્રેન 25 જાન્યુઆરીએ દેહરાદૂનથી ઉપડશે અને હરિદ્વાર, બરેલી થઈને 26 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. 27 જાન્યુઆરીએ રામ ભક્તો રામ લાલાના પ્રથમ દર્શન કરશે. લગભગ 500 વર્ષના સંઘર્ષ પછી, ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ તેમના […]

PMની મુલાકાતને લઈને સુરક્ષા હશે કડક,અયોધ્યામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

પીએમ મોદી 30 ડિસેમ્બરે રોડ શો કરશે શ્રી રામ એરપોર્ટથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન સુધી રોડ શો લખનઉ:અયોધ્યા પોલીસે 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને સુરક્ષા માટે નક્કર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત સ્થાનિક રહીશોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. દરેકને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ બહારના સંબંધી કોઈના ઘરે […]

અયોધ્યાઃએક મિનિટ 24 સેકન્ડમાં પૂર્ણ થશે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા,ત્રણ દિવસ સુધી દર્શન બંધ રહેશે, જાણો વિગત

લખનઉ:અયોધ્યામાં રામ લલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કાશીના વૈદિક બ્રાહ્મણો અને ઈતિહાસકારોનું કહેવું છે કે આવી ભવ્ય ધાર્મિક વિધિ ભારતમાં 1500 વર્ષ પછી જોવા મળશે અને આ માટે વિદેશમાંથી આમંત્રિત મહેમાનો પણ આવશે.રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા માત્ર 1 મિનિટ 24 સેકન્ડમાં પૂર્ણ થશે. કાશીના પંડિતોએ આ શુભ સમય નક્કી કર્યો છે. મૂળ મુહૂર્ત 22 […]

અમેરિકામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે એક સપ્તાહ સુધી ઉજવણી કરાશે, મોટા પાયે ઉજવણીનું આયોજન

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મસ્થળ પર બનેલા ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરી એ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સાત સમુદ્ર પાર અમેરિકાના મંદિરોમાં પણ મનાવામાં આવશે. અહીં એક અઠવાડિયા સુધી તહેવારની ઉજવણી કરવા માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. હિન્દુ મંદિર ઈમ્પાઉઅર્મન્ટ કાઉન્સિલ (HMEC) તેજલ શાહે વાતચીતમાં કહ્યું કે આ અમારું સૌભાગ્ય અને આશીર્વાદ છે […]

અયોધ્યામાં 22 જાન્યુઆરીની હોટેલ બુકિંગ રદ,પ્રાણ પ્રતિષ્ઠામાં માત્ર VVIP મહેમાનો જ રહેશે-સીએમ યોગીની સૂચના જારી

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલાના અભિષેક સમારોહની તૈયારીઓની તપાસ કરી. યોગીએ 30 ડિસેમ્બરના કાર્યક્રમને 22 જાન્યુઆરીનું રિહર્સલ ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ અધિકારીઓને 22 જાન્યુઆરી માટે અયોધ્યામાં હોટલનું બુકિંગ રદ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. રામનગરીમાં મોટી સંખ્યામાં આવતા વીવીઆઈપીને સમાવવા માટે પૂરતી હોટેલો નથી, વહીવટીતંત્રે આવા મહાનુભાવો માટે લખનઉ, પ્રયાગરાજ […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા કારસેવકોના પરિવારજનોને મોકલાયું આમંત્રણ

લખનૌઃ અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે અને મહોત્સવમાં હાજર રહેવા માટે મહાનુભાવોને આમંત્રણ મોકલવાનું શરુ કરવામાં આવ્યું છે. ભાજપના સિનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તથા સાધુ-સંતોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત આંદોલન સાથે જોડાયેલા કારસેવકો અને 1984થી 94 સુધી સક્રીય પત્રકારો અને તેમના પરિવારજનોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code