1. Home
  2. Tag "Ayurvedic treatment"

અકાળે સફેદ થતા વાળથી છો પરેશાન? આયુર્વેદના આ 5 સુપરફૂડ્સ’વાળને ફરી બનાવશે કાળા અને મજબૂત

આજના સમયમાં હોર્મોનલ અસંતુલન અને પ્રદૂષણને કારણે યુવાનોમાં ‘પ્રી-મેચ્યોર ગ્રે હેર’ એટલે કે નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા વધી રહી છે. આયુર્વેદ મુજબ, મોંઘા કેમિકલવાળા શેમ્પૂ કરતા આહારમાં ફેરફાર કરવાથી વધુ ફાયદો થાય છે. જાણો એવી પાંચ વસ્તુઓ વિશે જે તમારા વાળને કુદરતી રીતે પોષણ આપશે. આમળા: વિટામિન-સીનો ખજાનો આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય […]

શિયાળામાં અસ્થમાની સમસ્યામાં 3 આયુર્વેદિક ઉપચાર તાત્કાલિક રાહત આપશે

અસ્થમા એ શ્વાસની ગંભીર બીમારી છે. જેમાં શ્વસન માર્ગમાં સોજો આવે છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ પુખ્ત વયના લોકો જ નહીં પરંતુ નાના બાળકો પણ આ રોગનો શિકાર થવા લાગે છે. શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને છાતીમાં દુખાવો એ અસ્થમાના મુખ્ય લક્ષણો છે. અસ્થમાના લક્ષણોને અવગણશો નહીં પરંતુ યોગ્ય સમયે અસ્થમાની […]

આયુર્વેદિક ઉપચારથી પણ વાળમાંથી Dandruffને કરી શકાય છે દૂર,જાણો

જેમ જેમ લોકોની ઉંમર વધે છે તેમ તેમ લોકોને બીમારીઓની ચિંતા પણ થવા લાગતી હોય છે. જ્યારે વ્યક્તિ મોટો થાય ત્યારે સૌથી મોટી ચીંતા તો એ હોય છે કે ખાસ કરીને પુરૂષોમાં કે વાળ ઉતરવા લાગશે અને માથામાં ટાલ પડી જશે તો સારુ લાગશે નહી. આ કારણે સ્ત્રીઓની સાથે સાથે પુરુષો પણ પોતાના વાળનું સૌથી […]

કોવિડ-19 : એલોપેથી સાથે આયુર્વેદિક સારવાર કારગત

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજયના નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજયભરમાં આયુષ નિયામકની કચેરી દ્વારા આયુષ સારવાર માટે અસરકારક કામગીરી કરવામા આવી રહી છે જેના ઘણા સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર કોવિડ માટે આપવામા આવી છે જે સાચા અર્થમા કારગત નીવડી છે. અમદાવાદની સીવિલ હોસ્પિટલ ખાતે 1200 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code