1. Home
  2. Tag "Ayushman Card"

આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને વર્ષમાં કેટલી વાર સારવાર કરાવી શકો છો, જાણો

સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. લોકો સારા સ્વાસ્થ્યને જાળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે જેથી તેમને અનિચ્છનીય રોગોની સારવાર પાછળ પૈસા ખર્ચવા ન પડે. એટલા માટે ઘણા લોકો સ્વાસ્થ્ય વીમો પણ લે છે. જો આપણે છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો, સારવારનો ખર્ચ ઘણો વધી ગયો છે. ખાનગી […]

આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં પૈસાની માંગણી થાય તો શું કરવું, ફરિયાદ ક્યાં કરવી?

સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે દરેક પ્રયાસ કરે છે. પરંતુ જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ક્યારે શું થશે તે કોઈ કહી શકતું નથી. એટલા માટે લોકો અનિશ્ચિતતાઓ ટાળવા માટે અગાઉથી તૈયારી કરે છે. દેશમાં ઘણા લોકો એવા છે જે સ્વાસ્થ્ય વીમો લે છે જેથી કોઈ […]

ખાનગી હોસ્પિટલોએ હ્રદયરોગના દર્દીઓની આયુષ્યમાનકાર્ડથી સારવાર 1લી એપ્રિલથી બંધ કરશે

કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો યોગ્ય નથી. કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક, 2015થી કોરોનરી એન્જિયોગ્રાફી પેકેજનો દર વધારાયો નથી અમદાવાદઃ રાજ્યભરની ખાનગી હોસ્પિટલોના સંચાલકોને આયુષ્યમાન કાર્ડથી હ્રદયરોગના દર્દીઓની સારવાર માટે ઓછા દર ચુકવાતા હોવાથી તા. 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલૉજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની […]

અમદાવાદમાં 70 વર્ષની ઉંમરના વડિલોને આયુષ્યમાન કાર્ડ આપવાનો પ્રારંભ

70 વર્ષથી વધુ વયના વડિલોને 10 લાખ સુધીની સારવાર માટે ફ્રી, 85 અર્બન હેલ્થ સેન્ટરો પર આધાર નંબર પરથી આયુષ્યમાન કાર્ડ મળશે, 70 વર્ષના વડિલો માટે આવકની કોઈ મર્યાદા નથી, અમદાવાદઃ વડાપ્રધાન વય વંદના યોજના અંતર્ગત 70થી વધુ વયના સિનિયર સિટીઝનને 10 લાખનો મેડિક્લેઈમ ફ્રીમાં અપાઈ રહ્યો છે. 70 કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્યમાન […]

ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો સાથે આયુષ્યમાન કાર્ડનો વિવાદ ઉકેલાયો, હવે સારવાર મેળવી શકાશે

ગાંધીનગર: ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધરાવતા નાગરિકોને માત્ર સરકારી જ નહીં પણ ખાનગી હોસ્પિટલોમાં પણ તબીબી સારવારનો લાભ મળે છે. પણ સરકાર દ્વારા તેમજ વિમા કંપનીઓ દ્વારા ખાનગી હોસ્પિટલોને બાકી બિલનું સમયસર ચુકવણું કરવામાં આવતું ન હોવાથી ખાનગી હોસ્પિટલના સંચાલકોએ આયુષ્યમાન કાર્ડથી તબીબી સેવા પર રોક લગાવી દીધી હતી. આ પ્રશ્ને ખાનગી હોસ્પિટલના સંચાલકોનું સરકાર સાથે […]

આયુષ્માન કાર્ડ પ્રાપ્તકર્તાઓમાં મહિલાઓનો આશરે 49 ટકા હિસ્સો: ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નવી દિલ્હીમાં આરોગ્ય મંથન-2023ના સમાપન સત્રમાં માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર આ યોજના દ્વારા દેશના દરેક વ્યક્તિને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી […]

દેશમાં દરરોજ 7થી 8 લાખ લોકોને આયુષ્માન કાર્ડ અપાય છેઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં દરરોજ સાતથી આઠ લાખ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને દરેક ગરીબ વ્યક્તિને મેડિકલ સુવિધા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરરોજ લાખો આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને જેમને આ કાર્ડ મળ્યા નથી તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code