1. Home
  2. Tag "Azadi ka Amrit Mahotsav"

આઝાદી કા અમૃત મહોત્સવઃ અમૃત સરોવર માટે અત્યાર સુધીમાં 54088 વપરાશકર્તા જૂથો બનાવાયા

નવી દિલ્હીઃ આઝાદીના 75મા વર્ષમાં, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, પીએમ મોદીએ 24મી એપ્રિલ, 2022ના રોજ સમગ્ર દેશમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટને દૂર કરવાનો ઉદ્દેશ્યથી દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરનું નિર્માણ/કાયાકલ્પ કરવાના લક્ષ્ય સાથે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી છે. 15મી ઓગસ્ટ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવરોના નિર્માણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ હર ઘર તિરંગા વેબસાઇટ પર 6 કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ થઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે લોકોને તિરંગા ઘરે લાવવા અને તેને લહેરાવવા પ્રોત્સાહિત કરવા “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કર્યું. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવનાને મજબૂત કરવાનો અને જન ભાગીદારીની ભાવનાથી આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો હતો. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને મંત્રાલયોએ આ અભિયાનમાં પૂરા જોશ […]

ગોલ્ડન કટાર ગનર્સ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીમાં ‘રન ફોર ફન’

અમદાવાદઃ ભારતીય સેનાના ગોલ્ડન કટાર ગનર્સે આજરોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે મિલિટરી સ્ટેશન ધ્રાંગધ્રામાં ‘મિની મેરેથોન – રન ફોર ફન’નું આયોજન કર્યું હતું. તમામ સેવા કર્મચારીઓ, મહિલાઓ અને બાળકો માટે ત્રણ શ્રેણી હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનનો ઉદ્દેશ્ય દેશભક્તિ, ટીમ ભાવનાને ઉત્તેજીત કરવાનો અને સ્વતંત્રતા માટેના સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ બલિદાન પ્રત્યે […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ શ્રી હરિકોટાથી આઝાદી સેટ ઉપગ્રહ છોડાશે

નવી દિલ્હીઃ ઈસરો દ્વારા આવતીકાલે આઝાદી સેટ ઉપગ્રહ છોડવામાં આવશે. આ સેટ ઉપગ્રહની ડિઝાઈન ગ્રામીણ વિસ્તારની સરકારી સ્કૂલની 750 જેટલી વિદ્યાર્થિનીઓએ તૈયાર કરી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો દ્વારા આવતીકાલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી સેટ ઉપગ્રહ છોડવામાં આવશે. શ્રી હરિકોટાથી આઝાદી સેટ ઉપગ્રહ છોડવામાં આવશે આઝાદી સેટ ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાં છોડવામાં આવશે. આવતીકાલે સવારે […]

માહિતી અને પ્રસારણ મંત્રાલય ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ઘણા કાર્યક્રમોનું આયોજન કરશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ ‘આઇકોનિક સપ્તાહ’ સમારોહની થશે ઉજવણી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે ઉદ્દઘાટન દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય 23 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર આઝાદી […]

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી આજે ‘ભારત છોડો આંદોલન’ પર પ્રદર્શની ઉદ્દઘાટન કરશે

‘ભારત છોડો આંદોલન’ પર પ્રદર્શનનું ઉદ્દઘાટન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી કરશે ઉદ્દઘાટન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે આયોજિત દિલ્હી :કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી રવિવારે સવારે સાડા અગિયાર વાગ્યે ‘ભારત છોડો આંદોલન’ પર એક પ્રદર્શનનું ઉદ્દઘાટન કરશે. આ પ્રદર્શન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી રહ્યું છે. રવિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code