1. Home
  2. Tag "Azadi’s Amrit Festival"

આઝાદીના અમૃત મહોત્સવ પર ફોટો પ્રદર્શન કાર્યક્રમનું આયોજન,કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે મુકાયું ખુલ્લું

ફોટો પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે મુકાયું ખુલ્લું લોકો પ્રદર્શન નિહાળી દેશ ભકિતના રંગે રંગાયા અમદાવાદ:ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ રહી છે, આ તબક્કે ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના કેન્દ્રીય સંચાર બ્યુરો,ક્ષેત્રીય કાર્યાલય, ગોધરા દ્વારા એકતાનગર, ટેન્ટ સિટી-૨માં ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.આ […]

આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ 2023 સુધી ચાલુ રહેશે: PM Modi

દિલ્હી:આઝાદીનો અમૃત મહોત્સવને એક મહત્વની વાત પીએમ મોદીએ મન કી બાતમાં કહી હતી કે આવતા વર્ષે ઓગસ્ટ 2023 સુધી આઝાદીનો અમૃત મહોત્સવ ચાલશે. વધુ કહે છે કે “દેશ માટે, સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે, આપણે જે લેખન-આયોજન કરી રહ્યા હતા, આપણે તેને આગળ લઈ જવાનું છે.” વડાપ્રધાન મન કી બાત (PM Narendra Modi Mann ki baat August […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code