1. Home
  2. Tag "baba ramdev"

બાબા રામદેવનું ફરીથી એલોપેથી પર વિવાદિત નિવેદન, કહ્યું – મેડિકલ અભ્યાસક્રમ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે

બાબા રામદેવે ફરીથી એલોપેથી પર નિશાન સાધ્યું કહ્યું – મેડિકલનો અભ્યાસક્રમ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે તેને એલોપેથીમાં એવિડન્સ બેઝડ રિસર્ચ કહેવાય છે નવી દિલ્હી: થોડાક સમય પહેલા એલોપેથી પર વિવાદિત નિવેદન આપીને વિવાદના સૂર છેડ્યા બાદ હવે યોગ ગુરુ બાબા રામદેવે ફરી એકવાર એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદને છંછેડ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર […]

એલોપેથી વિવાદઃ- બાબા રામદેવ સુપ્રીમ કોર્ટના શરણે, દેશભરના કેસોને એક સાથે લાવવાની કરી માંગ

એલોપેથી વિવાદ-બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તમામા કેસ એક સાથે લાવવાની કરી માંગ   દિલ્હીઃ- એલોપથી અંગેનો વિવાદ સમગ્ર દેશભરમાં વકર્યો છે, દેશભરમાંથી બાબારામ દેવ સામે અનેક કેસ દાખલ થઈ ચૂક્યા છે,ત્યારે એફઆઈઆરનો સામનો કરી રહેલા બાબા રામદેવે હવે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે. યોગ ગુરુ બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને […]

બાબા રામદેવનું કોરોના ટેસ્ટિંગ કૌભાંડ અંગે વધુ એક સ્ફોટક નિવેદન, જાણો શું કહ્યું

કુંભ મેળામાં થયેલું કોરોના ટેસ્ટિંગ કૌભાંડ અંગે બાબા રામદેવનું નિવેદન કોરોના ટેસ્ટિંગ કૌંભાડ એ મેડિકલ ટેરેરિઝમ છે આ કેસમાં જે દોષિત છે તેમને સજા થવી જોઇએ નવી દિલ્હી: એલોપેથી પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળા દરમિયાન કથિત કોરોના ટેસ્ટિંગ કૌંભાડ અંગે યોગ ગુરુ બાબા રામદેવે સ્ફોટક નિવેદન આપ્યું છે. બાબા […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, તેમની વિરુદ્વ વધુ એક કેસ નોંધાયો

બાબા રામદેવની મુશ્કેલીઓ વધી હવે છત્તીસગઢના રાયપુરમાં બાબા રામદેવ વિરુદ્વ નોંધાઇ FIR રામદેવ વિરુદ્વ કલમ 188, 268 અને 504 હેઠળ કેસ દાખલ કરાયો નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરુ થવાનું નામ જ નથી લઇ રહી. છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્વ FIR દાખલ કરવામાં આવી છે. કોરોનાની સારવાર માટે […]

એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવના સુર બદલાયા, કહ્યું – ટૂંક સમયમાં વેક્સિન લેશે

એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવને સુર બદલાયા બાબા રામદેવે કહ્યું કે હવે તેઓ ટૂંક સમયમાં વેક્સિન લેશે બાબા રામદેવે થોડાક સમય પહેલા વેક્સિનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ યોગગુરુ બાબા રામદેવના સૂર હવે બદલાયા છે. બાબા રામદેવ હવે વેક્સિનનું સમર્થન કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં […]

યોગ ગુરૂ બાબા રામદેવ ઉપર દિગ્વિજયસિંહના આકરા પ્રહાર, બાબાને કહ્યાં ભાજપના એજન્ટ

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહએ ફરી એકવાર યોગ ગુરૂ બાબા રામદેવ સામે આકરા પ્રહાર કરીને તેમને ભાજપના એજન્ટ કહ્યાં છે. બાબાને ઢોંગી કહીને દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, બસ મોડેથી લોકો બાબાને ઓળખી શક્યાં છે. દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયા મારફતે બાબા સામે સામે પ્રહાર કર્યાં હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ઢોંગી રામદેવને […]

બાબા રામદેવનો FAIMAને જવાબ, તમારી નોટિસમાં કોઇ દમ નથી, એલોપેથી પરનું નિવેદન પાછું ખેંચી લીધું છે

બાબા રામદેવના એલોપેથી પરના વિવાદિત નિવેદન પર FAIMAએ ફટકારી નોટિસ નોટિસના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે – નોટિસમાં કોઇ દમ નથી હું મારું નિવેદન પાછું ખેંચી ચૂક્યો છું નવી દિલ્હી: કેટલાક દિવસ પહેલા એલોપેથી અને ડોક્ટર્સ પર વિવાદિત નિવેદન આપીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા હતા. જેની વિરુદ્વ ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન-FAIMAએ તેમને નોટિસ […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, IMA હવે બાબા રામદેવ વિરુદ્વ 105 કેસ દાખલ કરશે

યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલી વધી હવે IMA વધુ 105 કેસ બાબા રામદેવ વિરુદ્વ દાખલ કરશે IMAની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરું થવાનું નામ જ નથી લઇ રહી. હવે IMAના એકલા બિહાર યુનિટ દ્વારા તેમના વિરુદ્વ 105 કેસ દાખલ કરવામાં આવી શકે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહાર શાખાએ […]

બાબા રામદેવે ભાવિ પ્લાન રજૂ કર્યો, કહ્યું – એલોપેથી કોલેજનું કરશે નિર્માણ

બાબા રામદેવે ભવિષ્યના પ્લાનને લઇને કર્યો ખુલાસો તેઓ દેશમાં એલોપેથી કોલેજનું કરશે નિર્માણ એલોપેથી કોલેજ દ્વારા એલોપેથિક MBBS ડોક્ટર કરશે તૈયાર નવી દિલ્હી: એલોપેથીને લઇને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવ વિવાદોમાં ઘેરાયા હતા. હવે બાબા રામદેવે પોતાના ભવિષ્યના પ્લાનને લઇને ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ દેશમાં એલોપેથી મેડિકલ કોલેજનું નિર્માણ કરશે. […]

બાબા રામદેવનું હવે જ્યોતિષશાસ્ત્ર પર વિવાદિત નિવેદન, કહ્યું – કરોડોનો છે બિઝનેસ

એલોપેથી બાદ બાબા રામદેવે જ્યોતિષશાસ્ત્ર પર સાધ્યું નિશાન જ્યોતિષીઓ સમય, કાળ અને મૂહુર્તના નામે લોકોને છેતરે છે: બાબા રામદેવ આ પણ 1 લાખ કરોડનો બિઝનેસ છે હરિદ્વાર: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે હવે જ્યોતિષશાસ્ત્રને નિશાન બનાવ્યું છે. યોગગુરુ બાબાએ નિવેદન આપ્યું હતું કે, તમામ મૂહુર્તો ભગવાન દ્વારા કરવામાં આવ્યા છે. જ્યોતિષીઓ સમય, કાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code