1. Home
  2. Tag "baba ramdev"

બાબા રામદેવના અલોપેથિ વિવાદ મામલે આજે દેશભરના ડોક્ટરોનું પ્રદર્શન

સમગ્ર દેશમાં આજે બાબા રામદેવ વિરુદ્ધ પ્રદર્શન એલોપેથિ વિવાદ મામલો દિલ્હીઃ- એલોપથીની સારવાર અંગે બાબા રામદેવ સાથે ડોકટરોનો વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.હાલની  સ્થિતિ એવી છે કે આજે મંગળવારના રોજ બાબા રામદેવ સામે દેશભરમાં ડોકટરોનું પ્રદર્શન યોજાનાર છે. આ વિવાદે કોરોના મહામારી વચ્ચે સરકારોની ચિંતામાં વધારો કર્યો છે, બાબા રામદેવ સામે ડોક્ટરોનો રોષ જોવા […]

બાબા રામદેવ ફસાયા, IMA બાદ હવે આ સંસ્થાએ બાબા રામદેવને નોટિસ ફટકારી

એલોપેથી-ડૉક્ટર્સ અંગેના નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલી વધી IMA બાદ હવે ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને બાબા રામદેવને નોટિસ ફટકારી જો તેઓ આવું નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે નવી દિલ્હી: એલોપેથી અને ડૉક્ટર્સ અંગેના વિવાદિત નિવેદન બાદ યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીઓ ઓછું થવાની નામ નથી લઇ રહી. IMA બાદ હવે ફેડરેશન ઑફ […]

બાબા રામદેવ વિરુદ્વ હવે IMAએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી

બાબા રામદેવની મુશ્કેલીઓ વધી હવે IMAએ દિલ્હી પોલીસમાં બાબા રામદેવ વિરુદ્વ નોંધાવી ફરિયાદ બાબા રામદેવ લોકોના મનમાં વેક્સિનને લઇને ખોટા ભ્રમ પેદા કરી રહ્યા છે: IMA નવી દિલ્હી: એલોપેથી અને ડોક્ટર્સ પર આપેલા વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. IMA ઉત્તરાખંડે બાબા રામદેવ વિરુદ્વ માનહાનિની નોટિસ ફટકાર્યા બાદ હવે IMAએ હવે […]

બાબા રામદેવ વિરુદ્વ દેશદ્રોહનો કેસ ચલાવવાની IMAની માંગ, PM મોદીને લખ્યો પત્ર

બાબા રામદેવના એલોપેથી અંગેના વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ વધુ ચગ્યો હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર બાબા રામદેવ વિરુદ્વ દેશદ્રોહનો કેસ ચલાવવાની કરી માંગ નવી દિલ્હી: એલોપેથી પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવ ફસાયા છે અને તેમના આ નિવેદનથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ નારાજ થયું છે. આ વિવાદ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બાબા […]

IMAએ બાબા રામદેવને નોટિસ મોકલી 15 દિવસમાં માફી માંગવાનું કહ્યું

IMAએ બાબા રામદેવને ફટકારી નોટિસ IMA ઉત્તરાખંડે બાબા રામદેવને 1000 કરોડની માનહાનિની નોટિસ ફટકારી નોટિસ ફટકારીને 15 દિવસમાં માફી માગવા માટે કહ્યું નવી દિલ્હી: એલોપેથી અને ડૉક્ટરો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ હવે યોગગુરુ બાબા રામદેવ ખરાબ રીતે ફસાયા છે. હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉત્તરાખંડે રામદેવને 1000 કરોડની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસ ફટકારીને બાબા […]

વિવાદ વધતા અંતે બાબા રામદેવે એલોપેથી અંગેનું વિવાદાસ્પદ નિવેદન પાછું લીધું

એલોપેથીને લઇને આપેલું વિવાદાસ્પદ નિવેદન અંતે બાબા રામદેવે પાછું લીધું બાબા રામદેવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને પત્ર લખીને નિવેદન પાછું લીધું જીવન રક્ષા પ્રણાલી અને સર્જરીના ક્ષેત્રમાં એલોપેથીએ ઘણો વિકાસ કર્યો છે: બાબા રામદેવ નવી દિલ્હી: એલોપેથીને લઇને યોગ ગુરુ બાબા રામદેવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જો કે તેમના આ નિવેદન બાદ હોબાળો મચતા […]

ડોકટરો સામે આપેલ વિવાદીત નિવેદન બાબા રામદેવ પરત ખેંચેઃ- આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન

બાબા રામદેવનું વિવાવીત બયાન ડો. હરેષ વર્ધને આ નિવેદન પરત ખેંચવા જણાઆવ્યું દિલ્હીઃ- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને બાબા રામદેવે આપ્તીજનક કરેલી ટિપ્પણી સંદર્ભે એક પત્ર લખ્યો છે અને આ ટિપ્પણી પાછી ખેંચવા અંગે કહ્યું છે, રામદેવની એલોપેથીને મૂર્ખ બતાવતો એક વીડિયો વાયરલ થયો હતો, અને ડોક્ટરોએ તેના પર સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય મેડિકલ […]

એલોપેથી અંગે વિવાદાસ્પદ નિવેદનને લઇને રામદેવ સામે પગલાં લેવાની IMAની માંગણી

બાબા રામદેવે એલોપેથીની કરેલી ટીકાનો મામલો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તેમના વિરુદ્વ ફરિયાદ કરવાની કરી માંગણી IMAએ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને પત્ર લખીને ફરિયાદ કરવાની કરી અપીલ નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે બાબા રામદેવે એલોપેથી વિરુદ્વ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ વિરોધ નોંધાવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને […]

કોરોનિલ અંગે બાબા રામદેવના દાવા પર WHOની સ્પષ્ટતા, આવી કોઇ દવા નથી કરી પ્રમાણિત

બાબા રામદેવની કોરોનિલ દવાને લઇને WHOની સ્પષ્ટતા અમે કોરોના માટે આવી કોઇ દવાને પ્રમાણિત કરી નથી WHOએ ટ્વીટરના માધ્યમથી આ સ્પષ્ટતા કરી, જો કે કોરોનિલનું નામ આપવાનું ટાળ્યું નવી દિલ્હી: બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. 19 ફેબ્રુઆરી, 2021ના રોજ પંતજલિ આયુર્વેદે કોરોનાની દવા કોરોનિલ લોન્ચ કરી હતી. આ દવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code