બાબા રામદેવનું કોરોના ટેસ્ટિંગ કૌભાંડ અંગે વધુ એક સ્ફોટક નિવેદન, જાણો શું કહ્યું
કુંભ મેળામાં થયેલું કોરોના ટેસ્ટિંગ કૌભાંડ અંગે બાબા રામદેવનું નિવેદન કોરોના ટેસ્ટિંગ કૌંભાડ એ મેડિકલ ટેરેરિઝમ છે આ કેસમાં જે દોષિત છે તેમને સજા થવી જોઇએ નવી દિલ્હી: એલોપેથી પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળા દરમિયાન કથિત કોરોના ટેસ્ટિંગ કૌંભાડ અંગે યોગ ગુરુ બાબા રામદેવે સ્ફોટક નિવેદન આપ્યું છે. બાબા […]