1. Home
  2. Tag "baba ramdev"

બાબા રામદેવનું કોરોના ટેસ્ટિંગ કૌભાંડ અંગે વધુ એક સ્ફોટક નિવેદન, જાણો શું કહ્યું

કુંભ મેળામાં થયેલું કોરોના ટેસ્ટિંગ કૌભાંડ અંગે બાબા રામદેવનું નિવેદન કોરોના ટેસ્ટિંગ કૌંભાડ એ મેડિકલ ટેરેરિઝમ છે આ કેસમાં જે દોષિત છે તેમને સજા થવી જોઇએ નવી દિલ્હી: એલોપેથી પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળા દરમિયાન કથિત કોરોના ટેસ્ટિંગ કૌંભાડ અંગે યોગ ગુરુ બાબા રામદેવે સ્ફોટક નિવેદન આપ્યું છે. બાબા […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, તેમની વિરુદ્વ વધુ એક કેસ નોંધાયો

બાબા રામદેવની મુશ્કેલીઓ વધી હવે છત્તીસગઢના રાયપુરમાં બાબા રામદેવ વિરુદ્વ નોંધાઇ FIR રામદેવ વિરુદ્વ કલમ 188, 268 અને 504 હેઠળ કેસ દાખલ કરાયો નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરુ થવાનું નામ જ નથી લઇ રહી. છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્વ FIR દાખલ કરવામાં આવી છે. કોરોનાની સારવાર માટે […]

એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવના સુર બદલાયા, કહ્યું – ટૂંક સમયમાં વેક્સિન લેશે

એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવને સુર બદલાયા બાબા રામદેવે કહ્યું કે હવે તેઓ ટૂંક સમયમાં વેક્સિન લેશે બાબા રામદેવે થોડાક સમય પહેલા વેક્સિનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ યોગગુરુ બાબા રામદેવના સૂર હવે બદલાયા છે. બાબા રામદેવ હવે વેક્સિનનું સમર્થન કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં […]

યોગ ગુરૂ બાબા રામદેવ ઉપર દિગ્વિજયસિંહના આકરા પ્રહાર, બાબાને કહ્યાં ભાજપના એજન્ટ

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહએ ફરી એકવાર યોગ ગુરૂ બાબા રામદેવ સામે આકરા પ્રહાર કરીને તેમને ભાજપના એજન્ટ કહ્યાં છે. બાબાને ઢોંગી કહીને દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, બસ મોડેથી લોકો બાબાને ઓળખી શક્યાં છે. દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયા મારફતે બાબા સામે સામે પ્રહાર કર્યાં હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ઢોંગી રામદેવને […]

બાબા રામદેવનો FAIMAને જવાબ, તમારી નોટિસમાં કોઇ દમ નથી, એલોપેથી પરનું નિવેદન પાછું ખેંચી લીધું છે

બાબા રામદેવના એલોપેથી પરના વિવાદિત નિવેદન પર FAIMAએ ફટકારી નોટિસ નોટિસના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે – નોટિસમાં કોઇ દમ નથી હું મારું નિવેદન પાછું ખેંચી ચૂક્યો છું નવી દિલ્હી: કેટલાક દિવસ પહેલા એલોપેથી અને ડોક્ટર્સ પર વિવાદિત નિવેદન આપીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા હતા. જેની વિરુદ્વ ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન-FAIMAએ તેમને નોટિસ […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, IMA હવે બાબા રામદેવ વિરુદ્વ 105 કેસ દાખલ કરશે

યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલી વધી હવે IMA વધુ 105 કેસ બાબા રામદેવ વિરુદ્વ દાખલ કરશે IMAની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરું થવાનું નામ જ નથી લઇ રહી. હવે IMAના એકલા બિહાર યુનિટ દ્વારા તેમના વિરુદ્વ 105 કેસ દાખલ કરવામાં આવી શકે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહાર શાખાએ […]

બાબા રામદેવે ભાવિ પ્લાન રજૂ કર્યો, કહ્યું – એલોપેથી કોલેજનું કરશે નિર્માણ

બાબા રામદેવે ભવિષ્યના પ્લાનને લઇને કર્યો ખુલાસો તેઓ દેશમાં એલોપેથી કોલેજનું કરશે નિર્માણ એલોપેથી કોલેજ દ્વારા એલોપેથિક MBBS ડોક્ટર કરશે તૈયાર નવી દિલ્હી: એલોપેથીને લઇને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવ વિવાદોમાં ઘેરાયા હતા. હવે બાબા રામદેવે પોતાના ભવિષ્યના પ્લાનને લઇને ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ દેશમાં એલોપેથી મેડિકલ કોલેજનું નિર્માણ કરશે. […]

બાબા રામદેવનું હવે જ્યોતિષશાસ્ત્ર પર વિવાદિત નિવેદન, કહ્યું – કરોડોનો છે બિઝનેસ

એલોપેથી બાદ બાબા રામદેવે જ્યોતિષશાસ્ત્ર પર સાધ્યું નિશાન જ્યોતિષીઓ સમય, કાળ અને મૂહુર્તના નામે લોકોને છેતરે છે: બાબા રામદેવ આ પણ 1 લાખ કરોડનો બિઝનેસ છે હરિદ્વાર: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે હવે જ્યોતિષશાસ્ત્રને નિશાન બનાવ્યું છે. યોગગુરુ બાબાએ નિવેદન આપ્યું હતું કે, તમામ મૂહુર્તો ભગવાન દ્વારા કરવામાં આવ્યા છે. જ્યોતિષીઓ સમય, કાળ […]

એક સપ્તાહની અંદર બ્લેક ફંગસની દવા આવી જશે – બાબા રામદેવ

બ્લેક ફંગસના કેસમાં થઇ રહ્યો છે વધારો યોગગુરુ બાબા રામદેવે કર્યો દાવો રામદેવે દાવો કર્યો કે, 1 સપ્તાહની અંદર બ્લેક ફંગસની દવા આવી જશે નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની વચ્ચે હવે બ્લેક ફંગસના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે યોગગુર બાબા રામદેવે દાવો કર્યો છે કે તેઓ જલ્દી બ્લેક ફંગસની દવાને લઇને […]

બાબા રામદેવના અલોપેથિ વિવાદ મામલે આજે દેશભરના ડોક્ટરોનું પ્રદર્શન

સમગ્ર દેશમાં આજે બાબા રામદેવ વિરુદ્ધ પ્રદર્શન એલોપેથિ વિવાદ મામલો દિલ્હીઃ- એલોપથીની સારવાર અંગે બાબા રામદેવ સાથે ડોકટરોનો વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.હાલની  સ્થિતિ એવી છે કે આજે મંગળવારના રોજ બાબા રામદેવ સામે દેશભરમાં ડોકટરોનું પ્રદર્શન યોજાનાર છે. આ વિવાદે કોરોના મહામારી વચ્ચે સરકારોની ચિંતામાં વધારો કર્યો છે, બાબા રામદેવ સામે ડોક્ટરોનો રોષ જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code