1. Home
  2. Tag "babari mosque"

મંદિરના કાટમાળ પર જ બની હતી બાબરી મસ્જિદ, 53 મુસ્લિમોએ “પાતાળ”માંથી કાઢયા મંદિરના પુરાવા

શ્રીરામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ “મંદિર બનાવી મસ્જિદ બનાવાયાની વાત કોરી આસ્થા નથી” એએસઆઈ જણાવે છે કે અયોધ્યા માત્ર હિંદુઓની માન્યતા નથી પુરાતત્વ જણાવે છે કે અયોધ્યા માત્ર હિંદુઓની માન્યતા નથી. મંદિર તોડીને મસ્જિદ બનાવવાની વાત કોરી આસ્થા નથી. જે પુરાતાત્વિક પુરાવાથી બાબરી મસ્જિદનો દાવો નબળો થાય છે અને જેને હાઈકોર્ટે પણ પ્રામાણિક માન્યા હતા, તેને એકઠા […]

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનનો દાવો- બાબરે બનાવ્યું હતું મંદિર

અયોધ્યા જમીન વિવાદ પર સુનાવણી મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવનનો દાવો બાબરે બનાવ્યું હતું મંદિર: રાજીવ ધવન અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠની સામે 28મા દિવસે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને બાબરનામાને ટાંક્યું હતું. રાજીવ ધવને ક્હ્યુ છે કે ત્યાં મંદિર જ બાબરે બનાવ્યું હતું. હિંદુ પક્ષકાર […]

અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી ટળી, આગામી હિયરિંગ 20 ઓગસ્ટે

નવી દિલ્હી : અયોધ્યા મામલા પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી સુનાવણી ટાળવામાં આવી છે. તેના કારણે બંધારણીય ખંડપીઠના સદસ્ય જસ્ટિસ એસ. એ. બોબડેની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવામાં આવી રહ્યું છે. અયોધ્યા મામલા પર અત્યાર સુધી સાત દિવસની નિયમિત સુનાવણી થઈ ચુકી છે. સુનાવણી દરમિયાન રામલલા તરફથી સી. એસ. વૈદ્યનાથન દલીલો કરી રહ્યા છે. તેમના […]

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ: ભારતના રાજકારણની દશા અને દિશા બદલનારા મામલાની તવારીખ

ભારતના રાજકારણની દિશા અડવાણીની રામજન્મભૂમિ આંદોલન માટેની રથયાત્રાએ બદલી. અડવાણી રામમંદિર નિર્માણ માટે રથમાં ચઢયા તેની સાથે જ ભાજપની દિલ્હી તરફ પહોંચવાની ગતિ પણ ઉત્તરોત્તર વધી ગઈ. 1996માં 13 દિવસ, 1998માં 13 માસ અને 1999માં એક ટર્મ માટે ભાજપને જોડાણ સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. તો 2014માં ભાજપને 30 વર્ષમાં પહેલીવાર લોકસભામાં બહુમતી મેળવનારા પક્ષ […]

અયોધ્યા વિવાદને ઉકેલશે મધ્યસ્થોની પેનલ, જાણો જસ્ટિસ કલીફુલ્લા સહીતના કોણ છે ત્રણ સદસ્યો?

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ મધ્યસ્થોના નામ નક્કી કર્યા છે. આ નામોમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ફકીર મુહમ્મદ ઈબ્રાહીમ કલીફુલ્લા, આર્ટ ઓફ લિવિંગના પ્રમુખ શ્રીશ્રી રવિશંકર  અને સિનિયર એડવોકેટ શ્રીરામ પંચૂનો સમાવેશ થાય છે. ત્રણ સદસ્યોની આ પેનલની સામે બંને પક્ષકાર પોતાની વાત રજૂ કરશે અને આ મધ્યસ્થતા ફૈઝાબાદ ખાતે […]

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસની 26 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની ખંડપઠ 26 ફેબ્રુઆરીએ સવારે સાડા દશ વાગ્યે સુનાવણી કરશે. આ ખંડપીઠમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ. એ. બોડવે અને જસ્ટિસ અબ્દુલ નજીરનો સમાવેશ […]

અયોધ્યામાં ‘તંબુમાં રહેલા’ રામલલાને મળી રહી છે તારીખ પર તારીખ!

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને વધુ ખેંચાઈ પણ રહ્યો છે. 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં નવી ખંડપીઠ દ્વારા મામલાની સુનાવણી થવાની હતી, પરંતુ જસ્ટિસ બોબડેની ગેરહાજરીને કારણે સુનાવણી ફરી એક વખત પાછી ઠેલાઈ છે. આ મામલે ફરી એકવાર તારીખ પડવાને કારણે સંત સમાજમાં રોષની લાગણી છે. ઘણાં સંતોનું કહેવું છે કે આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code