પાકિસ્તાને ભારતીય શીખો માટે ખોલ્યું 500 વર્ષ જૂનું ગુરુદ્વારા
પાકિસ્તાને પાંચસો વર્ષ જૂનું એક ગુરુદ્વારા ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે ખોલ્યું છે. પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલા આ પ્રાચીન ગુરુદ્વારામાં હવે શીખ શ્રદ્ધાળુઓ અરદાસ કરી શકશે. તેના પહેલા ભારતીય શીખ બાબે-દે-બેર ગુરુદ્વારામાં દર્શન કરી શકતા ન હતા. ભારત સિવાય યુરોપ, કેનેડા અને અમેરિકાથી આવતા શીખોને પણ બાબે-દે-બેર ગુરુદ્વારા જવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પંજાબ પ્રાંતના […]