ચારા ગોટાળામાં લાલુ યાદવને મળ્યા જામીન, જેલમાંથી આવી શકે છે બહાર
ઘાસચારા કૌંભાડના આરોપી આરજેડી સુપ્રીમો લાલુ યાદવને મળી રાહત ઝારખંડ હાઇકોર્ટે તેના જામીન કર્યા મંજૂર આ જામીન સાથે તેનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો બન્યો નવી દિલ્હી: ઘાસચારા કૌંભાડમાં 1 વર્ષથી વધારે સમયથી જેલમાં રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટે જામીન આપી દીધી છે. હવે આ જામીન સાથે લાલુ યાદવનો જેલમાંથી બહાર આવવાનો […]


