દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ નારાયણ સાંઇને મળ્યા વચગાળાના જામીન
દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા નારાયણ સાંઇની વયોવૃદ્વ માતાની તબિયત સારી ના હોવાથી અપાયા વચગાળાના જામીન જેલમાંથી બહાર આવ્યા બાદ લોકોને ભીડભાડ ના કરવા કરી અપીલ સુરત: દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. નારાયણ સાઇની વયોવૃદ્વ માતાની તબિયત સારી ના હોવાથી […]