1. Home
  2. Tag "bail"

લોક કલાકાર દેવાયત ખવડને 72 દિવસના જેલવાસ બાદ હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

અમદાવાદઃ  સૌરાષ્ટ્રના  જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડની રાજકોટમાં મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ બાદ પોલીસે દેવાયત ખરડેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવીને ત્યારબાદ જ્યુડિ. કસ્ટડીમાં ધકેલી દીધો હતો. દેવાયતે જિલ્લા-સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. તે નામંજુર થતાં તેણે  જામીન મેળવવા માટે  હાઇકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. જેમાં […]

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના જામીન પર નિર્ણય મોકૂફ,મંગળવારે થશે સુનાવણી

મુંબઈ:મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસ પર આજે મોટો નિર્ણય આવવાનો છે. દિવાળી પહેલા 200 કરોડની છેતરપિંડીના કેસમાં કોર્ટે જેકલીનને 10 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.ગુરુવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અભિનેત્રીની જેલ અથવા જામીન અંગેનો નિર્ણય 11 નવેમ્બરે આવવાનો હતો, પરંતુ હવે તેને ટાળી દેવામાં આવ્યો છે.કોર્ટે કહ્યું છે કે […]

લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષ મિશ્રાનો જામીન ઉપર છુટકારો

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા લખીમપુર હિંસા કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી આશિષ મિશ્રાએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ સુનાવણીના અંતે આશિષ મિશ્રાના જામીન મંજૂર કર્યાં હોવાનું જાણવા મળે છે. કેસની હકીકત અનુસાર લખીમપુર ખીરી હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાંથી જામીન મળ્યાં […]

કેદીઓને કોરોના ફળ્યો, ભાવનગર જેલમાં બંધ 16 કેદીને 60 દિવસના જામીન પર મુક્ત કરાયા

ભાવનગરઃ ગોહિલવાડમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે જેલમાં રહેલા કેદીઓમાં પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા જેલમાં બંધ પાક્કા કામનાં 16 બંદીવાનોને કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે સરકારની ગાઈડલાઈન મુજબ બે માસનાં જામીન પર છોડવામાં આવ્યાં છે. આમ 16 કેદીઓને જામીન પર મુક્તિ મળી જતાં […]

શાહરૂખના લાડલા આર્યન ખાનને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

બોલિવૂડના કિંગખાન શાહરૂખના લાડલાને ઝટકો ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિતના ત્રણ આરોપીઓની જમીન અરજી ફગાવાઇ કોર્ટે આજે આપ્યો પોતાનો નિર્ણય મુંબઇ: બોલિવૂડના કિંગખાન એવા શાહરૂખ ખાનના લાડકાને ઝાટકો લાગ્યો છે. આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવતા કોર્ટે શાહરૂખના દીકરાની જામીન અરજી ફગાવી દીધી હતી. અત્યારસુધી તેની જામીન અરજીને […]

રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી મળી રાહત, જામીન પર 25 ઑગસ્ટ સુધી સુનાવણી સુરક્ષીત

રાજુ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી મળી રહાત જામીન પર સુનાવણી 25 ઑગસ્ટ સુધી સુરક્ષિત હાલમાં રાજ કુંદ્રા પોર્ન વીડિયો બનાવવા અને તેને સ્ટ્રીમ કરવાના કેસમાં જેલમાં છે નવી દિલ્હી: પોર્નોગ્રાફી નિર્માણ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે. સાયબર સેલમાં જે કેસમાં તપાસ કરી રહી હતી, તે કેસમાં બોમ્બે […]

રાજ કુંદ્રાની જામીન અરજીનો પોલીસે કર્યો વિરોધ, કુંદ્રા દેશ છોડી ભાગી જાય તેનો ડર

રાજ કુંદ્રાએ જામીન માટે અરજી કરી જો કે પોલીસે જામીન અરજીનો કર્યો વિરોધ રાજ કુંદ્રા દેશ છોડીને ભાગી જાય તેવો ડર મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં જેલની હવા ખાઇ રહેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને લઇને રોજ નવા નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. આ બધા વચ્ચે રાજ કુન્દ્રાએ હવે જામીન માટે કોર્ટ સમક્ષ અરજી કરી છે […]

ભાગેડૂ વેપારી મેહુલ ચોક્સીનું ભારત પ્રત્યાર્પણ મુશ્કેલ બન્યું, ડોમિનિકન કોર્ટે ચોક્સીને આપ્યા જામીન

મેહુલ ચોક્સીનું ભારત પ્રત્યાર્પણ થયું વધુ મુશ્કેલ ડોમિનિકન કોર્ટે મેડિકલ સારવારના આધાર પર મેહુલ ચોક્સીને જામીન આપ્યા મેહુલ ચોક્સીને એન્ટિગુઆ તેમજ બરમુડા જવાની પણ મંજૂરી મળી ગઇ નવી દિલ્હી: ભારતીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીને મોટી રાહત મળી છે. ડૉમિનિકન કોર્ટે મેહુલ ચોક્સીને મેડિકલ સારવારના આધારે જામીન આપ્યા છે. તે […]

કેદીનો કોરોના ટેસ્ટ નેગેટીવ હશે તો જ જામીન પર મુક્તિ મળશેઃ હાઈકોર્ટે

અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ અંગે કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરીને સરકારને કેટલાક પગલા લેવા સૂચન કર્યું હતું. દરમિયાન હવે જેલમાં બંધ કેદીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેને જાણીન ઉપર મુકત કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ જ્યારે કેદી જામીન ઉપરથી પરત ફરે ત્યારે તેને નિયમ અનુસાર ક્વોરન્ટીન […]

ચારા ગોટાળામાં લાલુ યાદવને મળ્યા જામીન, જેલમાંથી આવી શકે છે બહાર

ઘાસચારા કૌંભાડના આરોપી આરજેડી સુપ્રીમો લાલુ યાદવને મળી રાહત ઝારખંડ હાઇકોર્ટે તેના જામીન કર્યા મંજૂર આ જામીન સાથે તેનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો બન્યો નવી દિલ્હી: ઘાસચારા કૌંભાડમાં 1 વર્ષથી વધારે સમયથી જેલમાં રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટે જામીન આપી દીધી છે. હવે આ જામીન સાથે લાલુ યાદવનો જેલમાંથી બહાર આવવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code