બટાકાની મીઠાશ શાકનો બગાડે છે સ્વાદ,તો તેને આ રીતે કરો સંતુલિત
બટાટા એ ખોરાકમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું શાક છે. તેનો ઉપયોગ રોજબરોજ એક અથવા બીજી શાકભાજી સાથે થાય છે.એટલા માટે તે દરેક સમયે રસોડામાં હાજર રહે છે. બાળકોને પણ બટાકા ખૂબ જ પસંદ છે.એવામાં તેના દ્વારા અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે.પરંતુ કેટલીકવાર બટાકામાં મીઠાશ હોય છે, જેના કારણે શાકનો સ્વાદ બગડી જાય છે. […]