1. Home
  2. Tag "Balasore"

મોરબીથી બાલાસોર સુધી ‘જ્ઞાનોદય’ અને ‘ઉત્થાન’ની ઉડાન, બાળકોના ભવિષ્યને ઉજ્વળ બનાવવા અદાણી ફાઉન્ડેશનના ભગીરથ પ્રયાસો

30 ઑક્ટોબર 2022 ના રોજ ગુજરાતમાં ભયાનક અકસ્માતથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. મોરબી જિલ્લામાં મચ્છુ નદી પર 1880માં બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થતા 135 લોકો અકાળે મોતને ભેટ્યા હતા. કેટલાયે લોકોએ માતા-પિતા ગુમાવ્યા તો કેટલાકે વહાલ સોયા સંતાનોને ગુમાવ્યા. સત્તાવાર આંકડા મુજબ 7 બાળકોએ માતા-પિતાને તો 12 બાળકોએ માતા-પિતામાંથી એકને ગુમાવ્યા હતા. એક બાળક […]

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત,ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે ભુવનેશ્વર:ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનાના બે અઠવાડિયા પછી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ 21 જૂને ફરી એકવાર બાલાસોરની મુલાકાત લેશે. આ પ્રવાસમાં તેઓ ટ્રેન દુર્ઘટનામાં મદદ કરનાર લોકોને મળશે. આ યાત્રા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે થઈ રહી છે જે દરમિયાન ભાજપના નેતાઓ દેશભરમાં યોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code