1. Home
  2. Tag "Ban"

જામનગર જિલ્લાના 11 દરિયાઈ ટાપુઓ પર જવા માટે હવે તંત્રની મંજુરી લેવી પડશે

જામનગર :  ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરિયા રિનારો આવેલો છે. દરિયા કિનારા નજીક કેટલાક સ્થળોએ બેટ પણ આવેલા છે. ઘણાબધા બેટ નિર્જન છે, એટલે કે બેટ પર માનવ વસતી નથી. જ્યારે બે ત્રણ બેટ પર માનવ વસતી થોડી છે. તમામ બેટ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર હોય છે. દરમિયાન જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ […]

આસામની ભાજપ સરકારે સુરતની સાડીઓ પર પ્રતિબંધ મુકતા ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ કરી રજુઆત

સુરતઃ શહેરમાં અનેક પાવરલૂમ અને ટેક્સટાઈલ મિલો આવેલી છે. અને દેશભરના વેપારીઓ કાપડની ખરીદી કરવા માટે સુરત શહેરની મુલાકાતે આવતા હોય છે. સુરતની પોલિસ્ટર સાડીઓની આસામમાં ખૂબ માગ છે. વેપારીઓ સુરતમાં ખરીદી કરવા માટે આવતા હતા. પરંતુ આસામની ભાજપ સરકારે ઘરેલું ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે સુરતની સાડીઓ પર પ્રતિબંધ મુકી દેતા વિરોધ ઊભો થયો છે. […]

અમદાવાદમાં ચાની કિટલીઓ પર હવે 60 માઈક્રોથી ઓછી જાડાઈની થેલીમાં ચા પાર્સલ આપી શકાશે નહીં

અમદાવાદઃ શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપના વધેલા વપરાશને કારણે પર્યાવરણને નુકશાન થતું હતું તેમજ ચાના ખાલી પેપર કપને લીધે ગટરો પણ જામ થતી હતી. તેના લીધે મ્યુનિ,કોર્પોરેશને પેપર કપના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જોકે મ્યુનિ.કમિશનરે લીધેલો નિર્ણય મ્યુનિના ભાજપના સત્તાધિશોને ગમ્યો નહતો. અને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં […]

25 વર્ષ જુના માલવાહક જહાજોને ભારતીય જળ સીમામાં પ્રવેશ પ્રતિબંધથી અલંગને ફાયદો થશે

ભાવનગરઃ દેશમાં  વિદેશી અને સ્વદેશી માલવાહક જહાજોની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હશે તો તેને ભારતીય જળસીમામાં પ્રવેશ નહીં આપવાનો  કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. પર્યાવરણ, સલામતી સહિતના મુદ્દે લેવામાં આવેલો નિર્ણય અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગ માટે સકારાત્મક સાબિત થઇ શકે છે. અને અલંગના જહાંજવાડામાં વધુ જહાંજ ભંગાવવા માટે આવી શકે છે. અલંગ શિપ […]

અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ, મ્યુનિ,કમિશનર અને ભાજપના પદાધિકારીઓ આમને-સામને

અમદાવાદઃ શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપના વપરાશને લીધે પર્યાવરણ અને પેપર કપમાં ચા પીતાં લોકોના આરોગ્યને પણ નુકશાન થાય છે તેથી મ્યુનિ.ના કમિશનરે આજથી એટલે કે 20મી જાન્યુઆરીથી પેપર કપના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જો કે પેપર કપ પરના પ્રતિબંધની જાહેરાત સપ્તાહ પહેલા જ કરવામાં આવી હતી. મ્યુનિ.કમિશનરના આ નિર્ણયનો અમલ થવાના […]

ચાઈનીઝ દોરીના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતુ નોટિફિકેશન જાહેર કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

અમદાવાદઃ આવતીકાલે શનિવારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવા હોવાની ફરિયાદો ઉઠી છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વિચાણ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ […]

આતંકવાદ સામે મોદી સરકારનું આકરુ વલણઃ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન TRF ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા એજન્સીઓને છુટોદોર આપવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નેટવર્કને તોડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. દરમિયાન એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને UAPA ની જોગવાઈઓ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકી સંગઠન […]

મતદાન મથકના 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન, વોકીટોકી વગેરે રાખવા પર પ્રતિબંધ

અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લામાં તા.01 ડિસેમ્બર રોજ મતદાન અને મત ગણતરી તા. 8 ડિસેમ્બરના રોજ યોજાશે. ચૂંટણીપંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદાન મથકના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિએ મોબાઇલ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી જેવા સાધનો સાથે લઇ જઇ શકશે […]

સપ્ટેમ્બરમાં દેશમાં 26 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો 

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ સપ્ટેમ્બરમાં ભારતમાં 26.85 લાખથી વધુ એકાઉન્ટ બ્લોક કર્યા છે.તેમાંથી 8.72 લાખ એકાઉન્ટ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ મળે તે પહેલા જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.વોટ્સએપે મંગળવારે તેના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી. અગાઉ ઓગસ્ટમાં કંપનીએ 23.28 લાખથી વધુ ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. સપ્ટેમ્બરમાં પ્રતિબંધિત ખાતાઓની સંખ્યા ઓગસ્ટની સરખામણીમાં 15 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code