1. Home
  2. Tag "Banas Dairy"

બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી, વાઈસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ચૂંટાયા

એશિયાની સૌથી મોટી ડેરીમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ યથાવત રહ્યું, ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ જાહેર કરાયા, જિલ્લા પુરવઠા અધિકારીએ બન્નેને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કર્યા પાલનપુરઃ  એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ફરી એકવાર શંકર ચૌધરીની ચેરમેનપદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ફરીથી ચૂંટાયા છે. ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ […]

બનાસ ડેરીને સહકારી શ્રેષ્ઠતા કેટેગરીમાં મહાત્મા ગાંધી એવોર્ડ એનાયત કરાયો

ભારતના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બનાસ ડેરીને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવી દિલ્હી ખાતે ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો, આ સન્માન ભવિષ્યમાં વધુ ઊંચાં લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપશેઃ ચૌધરી પાલનપુરઃ એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીને ‘કો-ઓપરેટિવ એક્સલન્સ’ (સહકારી શ્રેષ્ઠતા) કેટેગરીમાં પ્રતિષ્ઠિત ‘મહાત્મા એવોર્ડ’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવી છે. આ […]

બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરિફ બની

ભાજપે મેન્ડેટ નહીં આપતાં હરિભાઈ ચૌધરીએ ફોર્મ પાછુ઼ં ખેચ્યું, સોમવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 5 વિભાગોનું ચિત્ર સ્પષ્ટ થયુ, અંતિમ સમય સુધી દાંતા બેઠકનું કોકડું ગુંચવાયેલું રહ્યું પાલનપુરઃ સૌથી મોટી ગણાતી બનાસડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરિફ બની છે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જુથનો દબદબો યથાવત રહ્યો છે. ગઈકાલે સોમવારે ફોર્મ પરત […]

બનાસ ડેરી નિયામક મંડળમાં શંકર ચૌધરી અને પરબત પટેલ સહિત 8 સભ્યો બિનહરિફ ચૂંટાયા

ચૂંટણી પહેલા જ 16માંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થઈ, સભાસદોમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ અને લોકપ્રિયતા અતૂટ રહી, રાધનપુર, થરાદ, સાંતલપુર અને અમીરગઢ સહિત કુલ 8 બેઠકો બિનહરિફ બની અમદાવાદઃ  સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ચૂંટણી પહેલા જ  16 માંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ […]

બનાસ ડેરીના 16 ડિરેકટરોની ચૂંટણી 10મી ઓક્ટોબરે યોજાશે, 11મીએ મતગણતરી કરાશે

ઉમેદવારી ફોર્મ આજે16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ29 સપ્ટેમ્બર રહેશે, વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો પાલનપુરઃ  એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટર માટે મતદાન યોજાશે. અને મતગણતરી 11 ઓક્ટોબરે હાથ […]

બનાસડેરીએ વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને રૂપિયા 2909.08 કરોડનો ભાવફેર આપ્યો

બનાસ ડેરીની જાહેરાતથી પશુપાલકોમાં દિવાળીનો માહોલ, બનાસ ડેરી દ્વારા સીધો ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે, દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડનો ભાવફેર ચૂકવાશે હવે કિલો ફેટના 989ના બદલે 1007 રુપિયા મળશે  પાલનપુરઃ એશિયાની સૌથી મોટી અને ગુજરાતની અગ્રણી એવી બનાસ ડેરી દ્વારા આજે 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી […]

બનાસ ડેરીના દામા સિમેન સેન્ટરના ડોઝ થકી હવે 90 ટકા માદા પશુઓનો થશે જન્મ

બનાસ ડેરીના સિમેન સેન્ટરનું ગાંધીનગરથી મુખ્યમંત્રીએ વર્ચુઅલ લોકાર્પણ કર્યું વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છેઃ મુખ્યમંત્રી, બનાસકાંઠામાં દામા સિમેન સેન્ટર પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશેઃ શંકર ચૌધરી ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ […]

કાર્બન ફુટપ્રિન્ટ ઘડાટવાની દિશામાં બનાસકાંઠાની બનાસ ડેરીએ દુનિયાને બતાવી નવી રાહ

સમગ્ર દેશ આજે સર્વાંગીણ વિકાસ માટે પ્રયાસરત છે. ભારત પણ પર્યાવરણની જાળવણી માટેનાં પ્રયાસો જેવા કે પરંપરાગત વપરાતા ઇંધણ જેવા કે પેટ્રોલ, ડીઝલ કેરોસીન વગેરેનો ઉપયોગ ઘટાડી સૌર ઊર્જા, પવન ઊર્જા, CNG કે  ઇલેક્ટ્રિકથી ચાલતા  વાહનો,  ગોબર ગેસ  વગેરેના ઉપયોગ પર ભાર આપે છે. વિશ્વના અનેક  દેશો  તેમના દેશની માંગને પહોચી વળવા  પેટ્રોલીયમ  આયાત કરે […]

પશુપાલન એ સ્ત્રીઓની આત્મનિર્ભરતાનું એક મહાન સાધન છે : PM મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વારાણસીનાં કરખિયાંવમાં યુપીએસઆઈડીએ એગ્રો પાર્કમાં નિર્મિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનાં દૂધ પ્રસંસ્કરણ એકમ બનાસ કાશી સંકુલની પણ મુલાકાત લીધી હતી અને ગૌ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ રોજગાર પત્રો […]

બનાસડેરીના ચેરમેનપદે શંકર ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની પુનઃ વરણી

પાલનપુર :  બનાસડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાતા શંકરભાઈ ચૌધરી ચેરમેન તરીકે અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ પુનઃ ચૂંટાઈ આવ્યા છે. શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. આમ તેઓ મહત્વના હોદ્દા પર બિરાજમાન હોવાથી બનાસડેરીના ચેરમાનપદે અન્ય કોઈને પસંદ કરવામાં આવશે તેવી અટકળો ચાલી હતી, પણ આખરે શંકરભાઈને રિપિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code