1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં પૂરગ્રસ્તોને 18000 રાશન કીટ અને 3.63 લાખ ફુડ પેકેટનું વિતરણ

જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સંયુક્ત રીતે રાહત કામગીરી, 3,90,000 પાણીની બોટલનું પણ વિતરણ કરાયુ, 297 ગામોમાંથી 294માં વીજળી શરૂ, 1863 તૂટેલા પોલમાંથી 600 ઊભા કરાયા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, થરાદ અને વાવ વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરને લીધે ભારે તારાજી થઈ હતી. પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર […]

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત, નુકસાનની વિગતો મેળવી

વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે, મુખ્યમંત્રીએ ગઈકાલ બાદ આજે ફરી પૂરગ્રસ્તોને મળીને નુકસાનીની વિગતો મેળવી, નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં અતિવૃષ્ટિએ ભારે તારાજી કરી છે. 5 દિવસ પહેલા પડેલા વરસાદના પાણી હજુ પણ ભરેલા છે. પશુપાલન, ખેતીવાડી સહિત […]

બનાસકાંઠાના ચંડીસરમાં ફુડ અન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 5.5 ટન શંકાસ્પદ ધીનો જથ્થો જપ્ત

ફેક મનાતા ઘીના નમુના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ મોટે મોકલાયા, ઓગસ્ટ મહિનામાં 10 જગ્યાએ રેડ કરી 46 ટન શંકાસ્પદ ખાદ્યપદાર્થ જપ્ત કરાયો હતો, ચંડીસરમાં શુદ્ધ ઘી બનાવતા એકમમાં પામ ઓઇલના ખાલી બોક્સનો જથ્થો મળી આવ્યો ગાંધીનગરઃ કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ […]

બનાસકાંઠામાં ખીમાણા ટોલ પ્લાઝા સામે 18મી ઓગસ્ટે ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન

ટોલપ્લાઝા આજુબાજુના ખેડૂતોને ટોલમુક્તિની માગ કરી, સરકારના નિયમ મુજબ 20 કિલોમીટરમાં રહેતા લોકોને ટોલ ટેક્સ ભરવાનો હોતો નથી, ટોલ પ્લાઝાના સંચાલકો પ્લાઝા નજીકના ગામોના લોકોને ટોલમાંથી મુક્તિ આપતા નથી પાલનપુરઃ  નેશનલ હાઈવે પર આવેલા ખીમાણા ટોલ પ્લાઝા નજીક આવેલા ગામોના રહેવાસીઓએ ટોલ મુક્તિની માંગ સાથે આંદોલનની તૈયારી શરૂ કરી છે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ […]

ભૂપેન્દ્ર પટેલે સુઈગામથી બનાસકાંઠાને વિકાસકાર્યોની ભેટ આપી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામ ખાતેથી બનાસકાંઠા જિલ્લાને ₹358 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ કાર્યક્રમમાં અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના વિકાસને વેગ આપવાનો છે. આ વિકાસકાર્યોમાં ડીસામાં ₹80 કરોડના ખર્ચે નિર્માણ થનારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત સૌથી મહત્વપૂર્ણ છે. આ હોસ્પિટલથી આસપાસના વિસ્તારોના […]

બનાસકાંઠામાં વરસાદી માહોલ, રતનપુરમાં રામેશ્વર મંદિર પર વીજળી પડી

રતનપુર ગામે મંદિર પર વીજળી પડતા શિવલિંગ સુરક્ષિત, જલધારાના પથ્થરો 200 ફુટ દૂર ઊડ્યા, યાત્રાધામ અંબાજીમાં પડ્યો ધોધમાર વરસાદ પાલનપુરઃ બનાસકાંઠામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોસ જામ્યો છે. ત્યારે પાલનપુર શહેર નજીક આવેલા રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી હતી. કડાકા-ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જલધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી […]

બનાસકાંઠામાં ફુડ વિભાગના દરોડા, 3.50 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીને જથ્થો સીઝ કરાયો

ચંડીસર જીઆઈડીસીમાં ઘી ઉત્પાદક પેઢી સામે કાર્યવાહી, ઘીના નમુના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા, ઘીનું અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું, પાલનપુરઃ રાજ્યમાં ખાદ્ય ચિજ વસ્તુમાં ભેળસેળ વધતી જાય છે. તેની સામે ફુડ અને ડ્રગ્સ વિભાગ પણ સક્રિય બન્યો છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચંડીસર જીઆઈડીસીમાં આવેલી એક […]

બનાસકાંઠા જિલ્લામાં રીંછ અને દીપડાએ એક જ દિવસમાં 4 લોકો પર કર્યો હુમલો

દાંતાના ગાજીપુર ગામમાં રીંછએ ખેડુત પર કર્યો હુમલો, અમીરગઢના ખેમરાજિયામાં દીપડાએ એક જ પરિવારના ત્રણ લોકો કર્યો હુમલો, વન વિભાગે રીંછ અને દીપડાનું લોકેશન મેળવવાના પ્રયાસો હાથ ધર્યા  પાલનપુરઃ બનાસકાંઠાના દાતા તાલુકાના ગાજીપુર ગામે ખેડુત પર રીંછે હુલો કરતા ખેડુતને લોહી-લૂહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અમીરગઢના ખેમરાજિયામાં દીપડાએ એક જ પરિવારના […]

બનાસકાંઠામાં 50 હજાર રિચાર્જ કૂવાના નિર્માણનો મુખ્યમંત્રીના હસ્તે કરાયો પ્રારંભ

વડાપ્રધાન મોદીએ જનશક્તિને જળશક્તિ સાથે જોડા છેઃ મુખ્યમંત્રી દાંતીવાડા તાલુકાના ચોડુંગીરી ગામે રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનને લીલીઝંડી અપાઈ, સમારોહમાં  સીઆર પાટિલ, શંકર ચૌધરી, વગેરે ઉપસ્થિત રહ્યા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના ચોડુંગીરી ગામે રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્ર્દભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત 50,000 રિચાર્જ કૂવાના નિર્માણ કરાશે. રિચાર્જ […]

કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતના હવામાન વિભાગે ઘણા રાજ્યોના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે, ઘણી જગ્યાએ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આજથી એટલે કે 3મે થી 8 મે સુધી ગુજરાતમાં ગુવાહાટી જેવું હવામાન જોવા મળશે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સિવાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code