1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં 15મી માર્ચથી નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરાશે

પિયત ટાણે જ કેનાલોમાં પાણી નહીં આપવાની જાહેરાતથી ખેડુતો ચિંતિત ભારતીય કિસાન સંઘે પાણી બંધ કરવાનો અમલ મહિના પછી લાગુ કરવા માગ કરી નર્મદા નિગમના અધિકારીઓ કહે છે. કે, કેનાલમાં મરામતનું કામ કરવું જરૂરી છે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. તેથી જિલ્લાના ખેડુતોની આવક પણ વધી છે. જિલ્લાના […]

બનાસકાંઠાના લાખેણીના જસરા ગામે અશ્વ સ્પર્ધામાં 800 અશ્વસવારોએ ભાગ લીધો

મારવાડી સિંધી અને કાઠીયાવાડી અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, MP, અને કેરળથી જાતવાન અશ્વોએ ભાગ લીધો ભારતનો સૌથી ઊંચો બૃજ ખલીફા અશ્વએ આકર્ષણ જમાવ્યું પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી દિને અશ્વસ્પર્ધા યોજવામાં આવી હતી. 14 વર્ષ પહેલાં માત્ર 150 અશ્વો સાથે શરૂ થયેલા […]

બનાસકાંઠામાં વાદળો છવાયાં, માવઠું પડશે તો રવિપાકને નુકશાનની દહેશત

માવઠાથી આગાહી, ઘઉં-રાયડા સહિત પાકોને નુકસાનની ભીતિ થરાદ વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો જીરું અને એરંડાની સ્થિતિ સારી છતાં હવામાનમાં પલટાથી પાકને નુકસાનની દહેશત પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો જોવા મળ્યા હતા. અને કમોસમી વરસાદ પડે એવું વાતાવરણ સર્જાતા ખેડુતો ચિચિંત બન્યા છે. ખેતરોમાં ઘઉં, રાયડો, બટાકા અને એરંડા […]

વાવ-થરાદમાં સમાવિષ્ટ થવા સામે ધાનેરાનો વિરોધ, કલેકટરને આવેદન અપાયું

ધાનેરાવાસીઓએ બનાસકાંઠા સાથે રહેવાનો દ્રઢ સંકલ્પ કર્યો જિલ્લા કલેકટરને 5000 વાંધા અરજીઓ આપી જિલ્લાના લોકો કહે છે, બનાસકાંઠાનું વિભાજન કરીને સરકારે મોટી ભૂલ કરી છે પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાયા બાદ ચારેકોરથી વિરોધનો સૂર ઊઠતાં સરકાર ભરાણી છે. કાંકરેજ બાદ હવે ધાનેરાએ પણ જોરદાર વિરોધ કર્યો છે. અને બનાસકાંઠા સાથે જોડાવાની માગ કરી છે. ધાનેરા […]

બનાસકાંઠામાં વાદળછાયાં વાતાવરણને કારણે ખેડુતો બન્યા ચિંતિત

અમિરગઢ અને ઈકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો છવાયા ઘઉં, બટાકા અને વરિયાળી સહિત તૈયાર થયેલા પાકને માવઠાથી નુકસાનીની ભીતિ વાતાવરણના પલટાથી જીરાના પાકને પણ નુકશાન થશે પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આકાશ વાદળછાંયુ બન્યુ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાસ કરીને અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો […]

બનાસકાંઠામાં છેલ્લા એક વર્ષમાં રોડ અકસ્માતમાં 76 લોકોના મોત

અકસ્માતમાં સૌથી વધુ ભોગ યુવાનો બન્યા પૂરઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો વધ્યા રખડતા ઢોર અને ટ્રાફિક સેન્સનો અભાવ પણ કારણભૂત પાલનપુરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરેક જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, એમાં બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન જુદાજુદા સ્થળોએ સર્જાયેલા 213 જેટલા રોડ અકસ્માતોમાં કુલ 76 લોકોનાં મોત થયા હતા. જેમાં […]

બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધ, ઓગડ જિલ્લો બનાવવાની પ્રબળ બનતી માગ

દીયોદરમાં ઉપવાસ આંદોલનને મળ્યું જનસમર્થન દિયોદરની અવગણના કરી વાવ-થરાદ મધ્યસ્થ જિલ્લો જાહેર કરતાં રોષ બનાસકાંઠાની વિભાજન બાદ વિરોધ વધતા સરકાર પણ ચિંતિત બની પાલનપુરઃ બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદને નવો જિલ્લો બનાવાતા સરકારના આ નિર્ણય સામે વિરોધ વધતો જાય છે. જેમાં દીયોદર તાલુકાના લોકો નવો ઓગડ જિલ્લો બનાવવાની માગ કરી રહ્યા છે. અને દિયોદરને ઓગડ જિલ્લો […]

બનાસકાંઠામાં ફુડ વિભાગે ઘીના લીધેલા સેમ્પલ ફેલ, 4 પેઢીને 26 લાખનો દંડ

ફુડ વિભાગે દરોડા પાડી ઘીના નમુના લઈ લેબમાં પરિક્ષણ અર્થે મોકલ્યા હતા 4 પેઢીના ઘીના સેમ્પલમાં ભેળસેળનો રિપોર્ટ નિવાસી અધિક કલેકટરની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો પાલનપુરઃ બનાસકાંઠામાં નકલી ઘી, નકલી પનીર, નકલી કે ભેળસેળયુક્ત માવો બનાવીને વેચવામાં આવતો હોવાથી ફુડ વિભાગ દ્વારા મહિનાઓ પહેલા દરોડો પાડવામાં આવ્યા હતા. અને ઘી અને માવાના સેમ્પલો […]

બનાસકાંઠાનું વિભાજન અને થરાદ નવો જિલ્લો બનતા કહીં ખૂશી કહીં ગમ

ધાનેરા, કાંકરેજ અને દીયોદરે કર્યો વિરોધ, કાંકરેજને બનાસકાંઠા કે પાટણ સાથે રાખો થરાદ સાથે તો નહીં જ, શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો પાલનપુરઃ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના બે ભાગ પાડીને જિલ્લાનું વિભાજન કરતા લોકોમાં […]

બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો બન્યો, હવે ગુજરાતમાં 34 જિલ્લા

વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ મોટા બીજા નંબરના સૌથી મોટી જિલ્લાના બે ભાગ કરાયા નવા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ થરાદમાં રહેશે ગાંધીનગરઃ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવનો નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલ બનાસકાંઠા ગુજરાતમાં બીજા નંબરનો મોટો જિલ્લો છે, વિભાજન થતાં બનાસકાંઠા નાનો જિલ્લો બની જશે. બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદ-વાવ નવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code