1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં વિકાસ કામોની સમીક્ષા માટે સંકલન સમિતિની બેઠક મળી

સંકલન સમિતિની બેઠકમાં કલેકટરએ જરૂરી સુચનાઓ આપી સંકલન સમિતિની બંઠકમાં રોડ-રસ્તા અને પાણીના પ્રશ્નો પર ચર્ચા કરાઈ નર્મદાના પાણીથી વાવ, ભાભર અને સુઈગામ તાલુકાના તળાવો ભરાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો […]

અમરેલી, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે વોર્મ નાઈટની અનુભુતી

ગાંધીનગરઃ માર્ચ મહીના આવતા આવતા ગરમીએ રાજ્યમાં માઝા મૂકી દીધી છે. ગરમી એ હદે વધી રહી છે કે લોકો આકુળવ્યાકુળ થઇ રહ્યા છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. દિવસમાં તો ગરમી રહી પણ કેટલાક જીલ્લામાં રાત્રે પણ ખુબ જ ગરમી પડી અને હજુ પણ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી […]

બનાસકાંઠામાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી

દૂધ-ઘી, ખાદ્યતેલ અને માવામાં સોથી વધુ ભેળસેળ 28 પેઢીના નમુના પરીક્ષણમાં થયા ફેલ 22 કેસમાં રૂપિયા 47.50 લાખનો દંડ કરાયો પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખાસ કરીને દૂધ-ઘી અને ખાદ્ય તેલ અને દૂધના માવામાં સૌથી વધુ ભેળસેળ કરવામાં આવતી હોવાથી ફુડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. 28 પેઢીના […]

બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બટાકાના ઉત્પાદનમાં 30 લાખ કટ્ટાનો વધારો થશે

ગત વર્ષે સારા ભાવ મળતા આ વખતે બટાકાના વાવેતરમાં વધારો થયો ગત વર્ષે જ્યાં 52,100 હેક્ટર વિસ્તારમાં વાવેતર હતું આ વર્ષે 61000 હેકટરમાં બટાકાનું વાવેતર થયું ડીસાઃ બનાસકાંઠામાં આ વર્ષે બટાકાના વાવેતરમાં વધારો થતાં બટાકાના ઉત્પાદનમાં 30 લાખ કટ્ટાનો વધારો થાય તેવી શક્યતા છે. ગત વર્ષે જિલ્લામાં રાયડા અને એરંડામાં ઉતાર ઓછો આવ્યો હતો. અને […]

બનાસકાંઠામાં 15મી માર્ચથી નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરાશે

પિયત ટાણે જ કેનાલોમાં પાણી નહીં આપવાની જાહેરાતથી ખેડુતો ચિંતિત ભારતીય કિસાન સંઘે પાણી બંધ કરવાનો અમલ મહિના પછી લાગુ કરવા માગ કરી નર્મદા નિગમના અધિકારીઓ કહે છે. કે, કેનાલમાં મરામતનું કામ કરવું જરૂરી છે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલથી સિંચાઈનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. તેથી જિલ્લાના ખેડુતોની આવક પણ વધી છે. જિલ્લાના […]

બનાસકાંઠાના લાખેણીના જસરા ગામે અશ્વ સ્પર્ધામાં 800 અશ્વસવારોએ ભાગ લીધો

મારવાડી સિંધી અને કાઠીયાવાડી અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, MP, અને કેરળથી જાતવાન અશ્વોએ ભાગ લીધો ભારતનો સૌથી ઊંચો બૃજ ખલીફા અશ્વએ આકર્ષણ જમાવ્યું પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી દિને અશ્વસ્પર્ધા યોજવામાં આવી હતી. 14 વર્ષ પહેલાં માત્ર 150 અશ્વો સાથે શરૂ થયેલા […]

બનાસકાંઠામાં વાદળો છવાયાં, માવઠું પડશે તો રવિપાકને નુકશાનની દહેશત

માવઠાથી આગાહી, ઘઉં-રાયડા સહિત પાકોને નુકસાનની ભીતિ થરાદ વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો જીરું અને એરંડાની સ્થિતિ સારી છતાં હવામાનમાં પલટાથી પાકને નુકસાનની દહેશત પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો જોવા મળ્યા હતા. અને કમોસમી વરસાદ પડે એવું વાતાવરણ સર્જાતા ખેડુતો ચિચિંત બન્યા છે. ખેતરોમાં ઘઉં, રાયડો, બટાકા અને એરંડા […]

વાવ-થરાદમાં સમાવિષ્ટ થવા સામે ધાનેરાનો વિરોધ, કલેકટરને આવેદન અપાયું

ધાનેરાવાસીઓએ બનાસકાંઠા સાથે રહેવાનો દ્રઢ સંકલ્પ કર્યો જિલ્લા કલેકટરને 5000 વાંધા અરજીઓ આપી જિલ્લાના લોકો કહે છે, બનાસકાંઠાનું વિભાજન કરીને સરકારે મોટી ભૂલ કરી છે પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાયા બાદ ચારેકોરથી વિરોધનો સૂર ઊઠતાં સરકાર ભરાણી છે. કાંકરેજ બાદ હવે ધાનેરાએ પણ જોરદાર વિરોધ કર્યો છે. અને બનાસકાંઠા સાથે જોડાવાની માગ કરી છે. ધાનેરા […]

બનાસકાંઠામાં વાદળછાયાં વાતાવરણને કારણે ખેડુતો બન્યા ચિંતિત

અમિરગઢ અને ઈકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો છવાયા ઘઉં, બટાકા અને વરિયાળી સહિત તૈયાર થયેલા પાકને માવઠાથી નુકસાનીની ભીતિ વાતાવરણના પલટાથી જીરાના પાકને પણ નુકશાન થશે પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આકાશ વાદળછાંયુ બન્યુ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાસ કરીને અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો […]

બનાસકાંઠામાં છેલ્લા એક વર્ષમાં રોડ અકસ્માતમાં 76 લોકોના મોત

અકસ્માતમાં સૌથી વધુ ભોગ યુવાનો બન્યા પૂરઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો વધ્યા રખડતા ઢોર અને ટ્રાફિક સેન્સનો અભાવ પણ કારણભૂત પાલનપુરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરેક જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, એમાં બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન જુદાજુદા સ્થળોએ સર્જાયેલા 213 જેટલા રોડ અકસ્માતોમાં કુલ 76 લોકોનાં મોત થયા હતા. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code