ઇન્કિલાબ મંચે મોહમ્મદ યુનુસ સરકારને હાદીની હત્યા મામલે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
બાંગ્લાદેશના રાજકારણમાં ભારે ચર્ચા જગાવનાર ઇન્કિલાબ મંચના પ્રવક્તા અને છાત્ર નેતા શરીફ ઉસ્માન હાદીને શનિવારે હજારો સમર્થકોની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. ઢાકા યુનિવર્સિટી પરિસરમાં રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઇસ્લામની કબર પાસે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉમટેલી મેદની અને સરકાર વિરોધી સૂત્રોચ્ચારે બાંગ્લાદેશમાં ફરી એકવાર તણાવ વધાર્યો છે. ઇન્કિલાબ મંચે હવે […]


