1. Home
  2. Tag "bangladesh"

આસામથી ઝડપાયો ISISનો ઈન્ડિયા ચીફ, ચૂંટણીમાં આતંક ફેલાવવાનો હતો બદઈરાદો

ધુબરી: આસામ પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ ભારત અને બાંગ્લાદેશ બોર્ડર નજીકથી કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની બે કેડરને એરેસ્ટ કરી છે. લોકસભા ચૂંટણી પહેલા આને મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસે કહ્યું છે કે આઈએસઆઈએસ આતંકી ધુબરી જિલ્લા પાસે બાંગ્લાદેશથી ભારતમાં દાખલ થયા અને તેઓ રાજ્યમાં […]

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

સરકારના નોટિફિકેશન બાદ દેશભરમાં સીએએ લાગુ, 3 દેશોના બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. તેના પ્રમાણે હવે ત્રણ પાડોશી દેશોની લઘુમતીઓને ભારતની નાગરિકા મળી શકશે. તેના માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી […]

સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64 હજાર 400 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની સૂચના અનુસાર, બાંગ્લાદેશને 50 હજાર ટન ડુંગળીની નિકાસની મંજૂરી છે અને નેશનલ કૉ. ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા સંયુક્ત આરબ અમીરાતને 14 હજાર 400 ટનની મંજૂરી છે. સ્થાનિક આવક વધારવા અને ભાવને નિયંત્રણમાં […]

બાંગ્લાદેશમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 43નાં મૃત્યુ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની રાજધાનીમાં ઢાકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઢાકામાં સાત માળની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતા 43 લોકોના મૃત્યુ થયા હતા અને 22 લોકો ઈજાગ્રસ્ત બન્યા. ઘાયલ લોકોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંતલાલ સિંઘએ ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ જઈ ઇજાગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી. સ્વાસ્થ […]

બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર, 5મી વખત પીએમ બનશે

બાંગ્લાદેશમાં ફરી એક વાર શેખ હસીના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300 બેઠકમાંથી બે-તૃતિયાંશથી વધુ બેઠકો જીતી હતી. શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેઓ 2009થી વડાપ્રધાન છે. એનાથી પહેલા 1991 થી 1996 સુધી પણ શેખ હસીના વડાપ્રધાન રહી ચુક્યા છે. અત્યાર સુધીના મતગણતરીમાં શેખ હસીનાની પાર્ટી […]

બાંગ્લાદેશમાં સંસદની 300 બેઠકો માટે આજે મતદાન, 1970 ઉમેદવાર મેદાનમાં

સામાન્ય ચૂંટણીમાં 28 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ 2009 થી બાંગ્લાદેશમાં સત્તામાં બાંગ્લાદેશની સંસદને રાષ્ટ્રીય સંસદ કહેવામાં આવે છે નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સંસદની 300 બેઠકો માટે આવતીકાલે 7 જાન્યુઆરીએ મતદાન થશે. આ ચૂંટણીમાં 1970 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 90 મહિલા ઉમેદવારો છે જ્યારે 79 ધાર્મિક અને વંશીય લઘુમતી […]

બાંગ્લાદેશમાં નોબલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસને કેદની સજા

ઢાકા: બાંગ્લાદેશમાં નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસને સોમવારે દેશના શ્રમ કાયદાઓના ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રોસિક્યૂટર ખુર્શિદ આલમ ખાને કહ્યુ છે કે પ્રોફેસર યૂનુસ અને તેમના ત્રણ ગ્રામીણ ટેલિકોમ સહયોગીઓને શ્રમ કાયદાઓ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 6 માસની કેદની સજા ફટકારાય છે. તેમણે કહ્યુ છે કે અપીલ વિલંબિત […]

પીએમ મોદી અને બાંગલાદેશના પીએમ શેખ હસિના 1લી નવેમ્બરે ભારત-બાંગ્લાદેશને જોડતા બે રેલ પ્રોજેક્ટ્સ અને મેગા પાવર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશના દેશો સાથે ભારતનો સંબંઘ મજબૂત બન્યો છએ જો બાંગલાદેશની વાત કરીએ તો અહીંના પીએમ શેખ હસિના સાથે પીએમ મોદી સંયુક્ત રીતે કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છએ. પ્રાપ્ત માહિતી પ્રમાણે 1 લી નવેમ્બરના રોજ પીએમ મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના વર્ચ્યુઅલ રીતે […]

બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથેની સરહદ ઉપર ઘુસણખોરી અટકશે, 509 બોર્ડર આઉટપોસ્ટ ઉભી કરાશે

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદો પર 509 સંપૂર્ણ બોર્ડર આઉટપોસ્ટ (BOPs) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્માણથી, સરહદ પારથી ગુનેગારો અને આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા ઉપરાંત, સરહદ ઉલ્લંઘન અને અતિક્રમણ જેવી પ્રવૃત્તિઓને પણ રોકી શકાશે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલી યોજના હેઠળ ભારત-બાંગ્લાદેશ સરહદ પર 383 અને ભારત-પાકિસ્તાન સરહદ પર 126 ચોકીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code